Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્યના પ્રકોપથી બચવું છે તો , રવિવારે ન ખાવો આ 5 વસ્તુઓ

avoid this five food on sunday

Webdunia
રવિવાર, 13 ઑક્ટોબર 2019 (06:30 IST)
ભગવાન સૂર્યને હિન્દુઓના મુખ્ય દેવતા ગણાય છે. અને આ વૈદિક જ્યોતિષના મુખ્ય તત્વોમાં થી એક છે. આ નવગ્રહના મુખિયા પણ છે. એના દેવીય અવતારમાં એને સાત ઘોડાના રથ પર સવાર બતાવ્યા છે. આ ઈન્દ્રધનુષના સાત રંગો કે શરીરના સાત ચક્રના પ્રતીક છે. 
 
ભગવાન સૂર્યની પ્રકૃતિ 
 
રવિવારના ઈષ્ટદેવ ભગવાન સૂર્યને એમની ગર્મ અને સૂકી પ્રકૃતિના કારણે  વૈદિક જ્યોતિષમાં કેટલાક હાનિકારક રૂપમાં વર્ણિત કર્યા છે. 
આશીર્વાદ
 
એ આત્મા , ઈચ્છાશક્તિ , પ્રસિદ્ધિ , આંખ , સામાન્ય જીવનશક્તિ , સાહસ , શાસન ,પિતા અને પરોપકારના ગુણોના વર્ણન કરે છે. 
 
જો ભગવાન સૂર્યના પ્રકોપથી બચવું છે તો રવિવારના દિવસે આ વસ્તુઓ નહી ખાવી જોઈએ. 

                                                                 આગળ  જુઓ કઈ છે એ વસ્તુઓ ....... અને શું છે કારણ 

મસૂર 
મસૂરમાં બહુ વધારે માત્રમાં પ્રોટીન હોય છે જે માંસમાં મળતા પ્રોટીન કરતા પણ વધારે હોય છે. આથી એને દેવભોગમાં એટલેકે ભગવાનના પ્રસાદના રૂપમાં નહી ખાઈ શકાય છે. 
 










લાલ શાક 
રવિવારના દિવસે લાલ શાક ખાવું અશુભ ગણાય છે. કારણ કે આ રીતે મિશ્રિત અલ્પકાલિક બારેમાસી છોડને વૈષ્ણવ ધર્મમાં મૃત્યુના પ્રતીક ગણાય છે. 

લસણ 
લસન બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવા માટે સારું ગણાય છે પણ એને રવિવારે નહી ખાવું જોઈએ કારણકે એને મૃત માણસના પરસેવાના રૂપમાં જણાવ્યા છે. 

માછલી 
માછલીને પ્રોટીનનું સારું સ્ત્રોત ગણાય છે પણ રવિવારે એને ખાવાની ના પાડી છે . કારણકે આ માંસ છે. 
 

 
ડુંગળી 
ડુંગળી એક મુખ્ય શાક છે અને આશરે દરેક ઘરમાં મળે છે . રવિવારના દિવસે ડુંગળીના સેવન કરવું અશુભ ગણાય છે અને એને ભગવાન સૂર્યને પણ નહી ચઢાવાય છે. 

સંબંધિત સમાચાર

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

રાજકોટમાં મનોકામના પૂર્ણ નહીં થતાં માજી સરપંચે રામદેપીર અને મેલડી માતાનું મંદિર સળગાવ્યુ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

આગળનો લેખ
Show comments