Dharma Sangrah

તમારું ભાગ્ય બદલી નાખશે અમાવસ્યાના આ 10 ટોટકા

Webdunia
ગુરુવાર, 4 એપ્રિલ 2019 (15:15 IST)
જીવનની પરેશાનીઓ દૂર કરશે અમાસના 10 સરળ ઉપાય 
 
જ્યોતિષશાસ્ત્રમાં અમાવસ્યકને ખાસ તિથિ ગણાયું છે. માન્યતા છે કે આ દિવસે કરેલ ઉપાય, ટોટકે ખાસ જ શુભ ફળ આપે છે. તેથી જીવનમાં આવી રહી બધી પરેશાનીઓને દૂર કરવા માટે અમાવસ્યા પર આ ઉપાય જરૂર અજમાવવા જોઈએ. અહીં વેબદુનિયાના વાચકો માટે છે બહુઉપયોગી ટોટકા... 
* અમાવસ્યાના દિવસે ભૂખ્યા પ્રાણીઓને ભોજન કરાવવાના ખાસ મહત્વ છે. 
 
* અમાવસ્યાના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી લોટની ગોળી બનાવો. ગોળીઓ બનાવતા સમયે ભગવાનનો નામ લેતા રહો. ત્યારબાદ પાસે સ્થિત કોઈ તળાવ કે નદીમાં જઈને લોટની ગોળીઓ માછલીઓને ખવડાવી દો. આ ઉપાયથી તમારા જીવનમાં ઘણી પરેશાનીઓનો અંત થઈ શકે છે.
 
* આ દિવસે કાળી કીડીઓને ખાંડ મિક્સ કરી લોટ ખવડાવો. આવું કરવાથી તમારા પાપ-કર્મનો ક્ષય થશે અને પુણ્ય કર્મ ઉદય થશે. તે પુણ્ય કર્મ તમારી મનોકામના પૂર્તિમાં સહાયક થશે. 
 
* બેરોજગાર માણસ જો અમાસની રાત્રે આ ઉપાય કરીએ તો નક્કી જ તેને રોજગાર મળશે. તેના માટે 1 લીંબૂને સાફ કરીને સવારેથી જ તમારા ઘરના મંદિરમા રાખો. પછી રાતના સમયે તેને 7 વાર બેરોજગાર માણસના માથાથી ઉતારીને 4 સમાન ભાગમાં કાપી લો. પછી એક ચાર રસ્તા પર જઈને ચારે દિશામાં ફેંકી 
દો. આ ઉપાયથી બેરોજગાર માણસને લાભની શકયતા બનશે. 
 
* આ દિવસે કાલસર્પ દોષ નિવારણ માટે સવારે સ્નાન પછી ચાંદીથી નિર્મિત નાગ-નાગણની પૂજા કરવી. સફેદ પુષ્પની સાથે તેને વહેતા જળમાં પ્રવાહિત કરી નાખો કાળસર્પ દોષથી રાહત મેળવવાના આ અચૂક ઉપાય છે. 
 
* જેને કાળસર્પ દોષ હોય, તે માણસોને અમાવસ્યાના દિવસે કોઈ સારા પંડિતથી તેમના ઘરમાં શિવપૂજન અને હવન કરાવવું જોઈએ. 
 
* સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીપક પ્રગટાવો. દીવેટમાં રૂના સ્થાને લાલ દોરાના ઉપયોગ કરવું. સાથે જ દીવામાં થોડી કેસર નાખી દો. 
 
આ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય છે. 
* અમાવસ્યા વાળી રાત્રે 5 લાલ ફૂલ અને 5 પ્રગટતા દીવા વહેતી નદીમાં છોડવું. આ ઉપાયથી ધન પ્રાપ્ત થવાના પ્રબળ યોગ બનશે. 
* અમાવસ્યાની રાત્રી જો તમે કાળા કૂતરાને તેલ લગાવી રોટી ખવડાવો અને તે જ સમયે તે કૂતરો રોટલી ખાઈ લે છે તો આ ઉપાયથી તમારા બધા દુશમન રે જ 
 
સમયે શાંત થવા શરૂ થઈ જશે. 
* આ દિવસે દારૂ વગેરે નશાથી પણ દૂર રહેવું જોઈએ. તેના સેવનથી તમારું શરીર અને ભવિષ્ય પર પણ દુષ્પરિણામ થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાની અડધી ટીમ પેવેલિયન ભેગી, ક્વિંટન ડી કૉક 106 રન બનાવીને આઉટ

સૂડાનના અર્ધસૈનિક બળો દક્ષિણ-મઘ્ય સૂડાનના દક્ષિણ કિંડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે જેમા 33 બાળકોનો સમાવેશ.

INDIGO સંકટ વચ્ચે વધતા વિમાન ભાડા સામે સરકારની લાલ આંખ, લાગૂ કરી ફેયર લિમિટ

મુર્શિદાબાદ: 40,000 લોકો માટે બનશે બિરયાની, સઉદીના મૌલવી રહેશે હાજર, જાણો નવી બાબરી મસ્જિદના શિલાન્યાસ પર શુ-શું થશે

અમિત શાહ 20 વર્ષ પછી ગાંધીનગરમાં તેમના શિક્ષકને મળ્યા: 30 મિનિટ વાત કરી, પરિવાર સાથે સમય વિતાવ્યો અને બાળપણની યાદો કરી તાજી

આગળનો લેખ
Show comments