Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantra Mantra - પૈસાની તંગીથી પરેશાન છો, બરકત જોઈએ તો અજમાવો આ સહેલા ઉપાય

Webdunia
શુક્રવાર, 14 જુલાઈ 2017 (13:15 IST)
- તમારા પ્રવેશ દ્વાર પર દેશી ઘી અને કુમકુમના મિશ્રણથી શુભ ચિન્હ જેવા કે ઓમ સ્વસ્તિક એક ઓંકાર ખંડા વગેરે બનાવો કે તેના ચિત્ર/સ્ટીકર લગાવવાથી ઘરમાં સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. 
 
- પ્રવેશ દ્વાર પર પાણી મુકવાથી નકારાત્કમ ઉર્જા અંદર નથી આવતી
 
- બેડરૂમ કે બેઠકમાં સમગ્ર પરિવારનુ હાસ્ય અને ખુશીવાળુ ચિત્ર લગવો. દિવગંત પરિજનોની ફોટો પૂજા કક્ષમાં દેવતાઓના ચિત્રો સાથે ન મુકશો. ઘરની પશ્ચિમી દીવાલ પર લગાવો. 
 
- બે મુખી રૂદ્રાક્ષ અથવા સફેદ ચંદનની માળાથી ભગવાન શિવનો મંત્ર જાપ કરો. મંત્ર ૐ શ્રી સોમેશ્વરાય શશિ મૌલયે નમ: શિવાય. 
 
- બેઠક કે બેડરૂમમાં બનાવટી ફુલ ન મુકશો 
 
- બેડરૂમમાં દર્પણ ન મુકો. 
 
- ઘર કે દુકાનના આંગણમાં સવાર સવારે ઝાડુ લગાવીને ધોઈ નાખો. પછી પોતુ લગાવો કે લગાવડાવો. ઝાડુ ખુલ્લા સ્થાનને બદલે આડી કરી ઘરના દક્ષિણ ભાગમાં મુકો. 
 
- નારંગીનુ બોનસાઈ વર્તમાન ઘરમાં ક્યારી કે કુંડામાં દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. 
 
- જો મકાન ન બની રહ્યુ હોય તો વર્તમાન ઘરમાં જ્યા તમે ભાડુઆત છો, દાડમ કે બોનસાઈ લગાવી લો. આ અનુભૂત ઉપાયથી કેટલાય લોકોની રહેઠાણ સમસ્યા હલ થઈ છે. 
 
- સૂતી વખતે માથુ દક્ષિણ કે પશ્ચિમ  તરફ મુકો અને દરવાજાની ઠીક સામે ન સૂવો. જો બીમ હોય તો તેની નીચે તમારુ શરીર ન આવે નહી તો આરોગ્ય ખરાબ થશે. 
 
-પુસ્તકોની તિજોરી બંધ મુકો.  સેફ કે ધન મુકનારી તિજોરી ઉત્તર તરફ ખુલે તો ધનમાં વૃદ્ધિ થતી રહેશે. 
 
- નવા વર્ષે કે નવા સંવત કે ધનતેરસ પર બેંકમાં પૈસા જમા કરાવો. ખાતુ ક્યારેય ખાલી નહી રહે. 
 
- મંગળવાર અને શનિવારે લોન ન લેવી કે ન તો એગ્રીમેંટ પર હસ્તાક્ષર કરવા 
 
- સાંજે ઘરની બધી લાઈટો થોડા સમય માટે સળગાવી રાખો. ઘી નો દીવો શક્ય હોય તો જરૂર પ્રગટાવો. 

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

રાજકોટમાં મનોકામના પૂર્ણ નહીં થતાં માજી સરપંચે રામદેપીર અને મેલડી માતાનું મંદિર સળગાવ્યુ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

આગળનો લેખ
Show comments