Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાના પણ , અચૂક ટોટકા અજમાવીને જુઓ

Webdunia
શનિવાર, 2 એપ્રિલ 2016 (13:57 IST)
દરેક દિવસ કોઈ ના કોઈ જરૂરી કામ આવી જ જાય છે પણ બધા અનૂકૂળ થતા પણ કામ નહી થયા છે . જો કામ ખૂબ જરૂરી હોય તો એ ન થતા પરેશાની વધી જાય છે. 

 
અહીં અમે બે ટોટકા જણાવી રહ્યા છે જે તમને મનચાહે સફળતા આપશે અને કામમાં આવતી બાધાઓને દૂર પણ કરશે. 
 
 
1. કોઈ કાર્યની સફળતા માટે ઘરથી નિકળતા પહેલા હાથમાં રોટલી લો. 
 
રસ્તામાં જ્યાં કાગડા જોવાય , ત્યાં એ રોટલી ના ટુકડા કરી નાખી દો અને આગળ વધતા જાઓ. આથી સફળતા મળે છે. 
 
2. જો કોઈ શુભ કામથી જવું હોય તો એક લીંબૂ લો . એના પર 4 લવિંગ લગાવીએ દો અને આ મંત્રના જાપ કરો. ૐ શ્રી હનુમંતે નમ : 21 વાર જાપ કર્યા પછી એને સાથે લઈ જાઓ . કામમાં કોઈ મુશ્કેલી નહી આવશે. 
 

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments