Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્મ કુંડળીમાં માંગલિક યોગ હોય કે નીચનો મંગલ હોય તો અપનાવો આ ઉપાયો

Webdunia
શનિવાર, 3 જાન્યુઆરી 2015 (18:00 IST)
જરૂરી નથી કે માંગલિક હોવાથી જ કોઈની કુંડળીમાં કુપ્રભાવ થાય છે. મંગળના વિશેષ નીચ કર્ક રાશિ કે  છઠ્ઠા. આઠમા ભાવમાં પણ જાતકને માંગલિક જેવા દોષથી પ્રભાવિત થવુ પડે છે. પણ તેનાથી નિરાશ થવાની કે ગભરાવવાની જરૂર નથી. મંગળ ક્યારેય અમંગળ કરી જ નથી શકતો. બસ હનુમાનજી અને મંગળની આરાધના અને નીચે આપેલા આ ઉપાય કરવાથી બધુ મંગલ જ મંગલ થશે. 
 
સવા કિલો ઘઉ. સવા કિલો ગોળ. સવા કિલો મસૂર આખા. 7 તાંબાના જૂના કાણા વગરના સિક્કા. 7 ગુલાબના ફુલ. એક પાણીવાળુ નારિયળ. સવા બે મીટર લાલ કપડુ. કોઈપણ શુક્લપક્ષ મંગળવારે સવારે ઉપરોક્ત બધો સામાન લાલ કપડામાં બાંધીને કોઈપણ હનુમાનજીના મંદિર કે મૂર્તિ સામે લઈ જઈને યોગ્ય વિદ્વાન બ્રાહ્મણને મંગળ અને હનુમાનજીનુ પૂજન (કેસરી. સિંદૂર. ચમેલીનુ તેલ. પાનના પત્તા. ચોખા. લાલ દોરો. બેસનના લાડુ વગેરેથી) કરાવીને સામાનની પોટલી બ્રાહ્મણને સંકલ્પ આપીને દાન કરી દો.  દરેક મંગળવારે હનુમાનજી ની પૂજા કરો. બળદને દરેક મંગળવારે ગોળ ચઢાવો. મંગળ જ મંગળ થશે. 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments