Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ બે કામ નહી કરો તો ધનનો નાશ થશે ..

Webdunia
રવિવાર, 10 એપ્રિલ 2016 (11:21 IST)
જો તમે ઈચ્છતા  છો કે તમારા ધન વધે અને તમે સુખપૂર્વક જીવો તો હમેશા આ બે વાતો યાદ રાખો  કારણકે જે એને યાદ નથી  રાખતા અને પોતાના ધનને બચાવવાની કોશિશ કરે છે એનું  ધન નાશ થઈ જાય છે. 
 
એક શ્લોકમાં લખ્યું છે ધનની ત્રણ ગતિ છે. એટલે કે જે ધન સાથે એ બે કામ નથી કરતા એના ધનના નાશ થઈ જાય છે. 
શાસ્ત્રોમાં જણાવ્યા છે કે દેવી લક્ષ્મીનો એક નમા ચંચલા છે. એટલેકે આ ચંચળ સ્વભાવની છે આ એક સ્થાન પર ક્યારે પણ રોકાઈ નહી શકે આથી એને રોકીને રાખવાની ભૂલ ન કરશો. 
 
ધને નષ્ટ થવાથી બચાવા માટે  માત્ર બે ઉપાય છે. ધનના દાન કરો કે એટલે કે લેવણ-દેવડ કરો જરૂરિયાત લોકોને આપો. જો આવું નહી કરતા છો તો ધનને સુખ ભોગમાં ઉપયોગ કરો. 
 
જે લોકો ધનને રોકીને રાખીએ છીએ એના ધન તેજીથી નાશ થાય છે. આથી ધનના સદુપયોગ કરવું જોઈએ.એને રોકીને નહી રાખવા જોઈએ. 
 

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

રાજકોટમાં મનોકામના પૂર્ણ નહીં થતાં માજી સરપંચે રામદેપીર અને મેલડી માતાનું મંદિર સળગાવ્યુ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

Show comments