Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરરોજ કરો આ ઉપાય, 21 દિવસમાં ઘરની દરેક વસ્તુ પર જોવાશે પાજિટિવ અસર

Webdunia
ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (16:54 IST)
જો ઘરમાં હમેશા કલેશ બન્યું રહેતું હોય કે પૈસાથી સંકળાયેલા કામમાં રૂકાવટ આવી રહી હોય એવું લાગી રહ્યું હોય કે ઘરમાં દેવતાઓનો વાસ નથી, તો નક્કી જ આ જાણવું જોઈએ કે ઘરમાં નેગેટિવ એનર્જી છે.  તેથી આ સાધારણ ઉપાયથી ઘરથી નેગેટિવ ઉર્જાનો અસર દૂર થશે અને દરેક કામમાં પાજિટિવ અસર જોવાશે. 
1. એકવીસ દિવસ આ ઉપાયને કરવું છે. ઉપાય માટે ગાયનું થોડું કાચું દૂધ લઈને તેમાં નવ ટીંપા શુદ્ધ મધની મિક્સ કરો અને એક સાફ વાસણમાં નાખી નહાવું. 
 
2. સાફ કપફા પહેરીને એક સાફ વાસણમાં થોડું ગાયનો દૂધ અને મધ લઈને મકાનની ધાબાથી નીચે સુધી દરેક રૂમમાં દૂધના છાંટા મારવું. 
 
3. મુખ્ય દ્વાર સુધી આવો અને દ્વારની બહાર શેષ દૂધએ ધારથી ત્યાં જ નાખવું. આ પ્રક્રિયાને કરતા તમારા ઈષ્ટદેવના સ્મરણ જરૂર કરતા રહો. 
 
4.એકવીસ દિવસ સુધી આવું કરતા ઘરની દરેક મુશ્કેલીઓ મુક્ત થઈ જાય છે. ઘરને પવિત્ર અને શુદ્ધ રાખવાનો આ પૌરાણિક ઉપાય છે. 
 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments