Festival Posters

ઘી અને માવા વગર ટેસ્ટી કોપરાપાક બનાવવાની રીત

Webdunia
શુક્રવાર, 18 જુલાઈ 2025 (12:28 IST)
Simple kopra pak recipe in gujarati- ગુજરાતી કોપરાપાક બનાવવાની રીત - માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જશે આ સરળ મિઠાઈ જાણો રીત 
 
સામગ્રી :
ઘી અને માવા વગર બનાઓ ટેસ્ટી ખોપરાપક
 
સામગ્રી :
૨ નારિયળ 
૧ કપ મિલ્ક પાવડર
૧ કપ ખાંડ
 
બનાવવા ની રીત
૧.સર્વપ્રથમ નારિયળ નું ખોપરું બનાવા નારિયળ ના નાના ટુકડા કરી એને મિક્સર માં પીસી લો. 
 
૨.પછી એક કડાહીમાં મિલ્ક પાવડર, ખાંડ સાથે કોપરું નાખી ૪-૫ મિનિટ સુધી હલાવો. 
 
૩.ગાંઠો પડે તે પેહલા ગેસ બંધ કરી એને એક થાળી માં પાથરી ઠંડું કરવા મુકીદો.
 
ખાસ નોંધ : 
૧. પાક માં ગાંઠો ના પાડવી જોઈએ
૨. ગેસ ને મીડિયમ રાખવો
૩. ખાંડ તમારા વપરાશ અનુસાર વધ ઘટ નાખવી 
 
રેસીપી: પ્રેમીલા પટેલ

ALSO READ: ચીલા બનાવતી વખતે, શું તે ઘણીવાર કઠણ થઈ જાય છે? આ Tips થી, તે નરમ અને સ્વાદિષ્ટ બનશે

ALSO READ: Creamy Corn Cheese- બાળકો પિઝા-બર્ગર ભૂલી જશે, આ સ્વાદિષ્ટ ક્રીમી કોર્ન ચીઝ અજમાવો
રેસીપી: પ્રેમીલા પટે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Difference Between IIT and NIT : IIT અને NIT વચ્ચે શું તફાવત છે? ફક્ત એન્જિનિયરિંગના જાણકારો જ આનો જવાબ જાણે છે!

મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

Vladimir Putin Net Worth: 67 લાખનુ ગોલ્ડન ટૉયલેટ અને 76 હજારનો બ્રશ, એક સમયે મજૂરના પુત્ર હતા પુતિન, જાણો કેટલી સંપત્તિના છે માલિક

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

International Cheetah Day: પ્રધાનમંત્રી મોદીએ અભિનંદન આપતા કહ્યું - મને ગર્વ છે કે ભારત અદ્ભુત પ્રાણી ચિત્તાનું ઘર છે.

વધુ જુઓ..

ધર્મ

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

આગળનો લેખ
Show comments