Biodata Maker

Sehri Recipes: બટાકાની ખીર

Webdunia
શુક્રવાર, 15 માર્ચ 2024 (17:01 IST)
સહરીમાં ગળ્ય ખાવુ સુન્નત માનવામાં આવે છે તેથી આજે અમે તમને એવી કેટલીક રેસીપીઝ બતાવીશુ જેને તમે રાત્રે ઉઠીને માત્ર 15 મિનિટમાં બનાવી શકશો 
 
રમજાનના મહિનામાં ઈબાદત કરવાનુ બમણુ ફળ મળે છે. તેથી બધા લોકો રોજા કરવાની સાથે સાથે કુરાનની કસરતથી તિલાવત કરે છે. એટલુ જ નહી રમજાન મહિનામાં લગભગ બધા મુસલમાનોના ઘરે ઈફ્તારના સમયે સ્વાદિષ્ટ અને લજીજ પકવાન બનાવવામાં આવે છે અને રોજેદારને પીરસવામાં આવે છે.  રોજા કરવા માટે મુસ્લિમ સમુહના લોકો સવારે સૂર્યોદય પહેલા સહેરી બનારે છે અને આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહે છે અને સાંજે ઉપવાસ તોડે છે. 
 
 
બટાકાની ખીર માટે સામગ્રી - 1 લીટર દૂધ 
5- બટાકા (બાફીને છોલેલા)
150 ગ્રામ - ખાંડ
1 નાની વાટકી ડ્રાયફુટ્સ (નારિયેળ, કાજુ, બદામ, પિસ્તા)
5 ચપટી એલચી પાવડર
4-5 બદામ (ગાર્નિશિંગ માટે)
 
બનાવવાની રીત - ખીર બનાવવા માટે સૌથી પહેલા મઘ્યમ તાપ પર એક તપેલી ગરમ થવા માટે મુકી દો.  હવે તેમા મૈશ થયેલા બટાકા નાખી દો. ધ્યાન રાખો કે બટાકા વધુ ચીકણા અને જાડા ન હોય. હવે તમે બટાકાને સોનેરી થતા સુધી સારી રીતે સેકી લો. 
 
બટાકા સેકાય જાય કે તેમા દૂધ નાખો અને સારી રીતે મિક્સ કરો. ધ્યાન રાખો કે દૂધ નાખ્યા પછી તમારે તેને સતત હલાવવાનુ છે. જ્યારે દૂધ થોડુ ઘટ્ટ થવા માંડે તો પછી તેમા ખાંડ, ઈલાયચી પાવડર અને મેવો નાખી દો અને લગભગ 10 મિનિટ સુધી સારી રીતે હલાવતા રહો. જ્યારે આ મિશ્રણ ખીરનુ રૂપ લઈ લે તો તેને તાપ પરથી ઉતારી દો અને ઠંડુ થવા માટે મુકી દો. હવે પ્લેટમાં ખીર કાઢો અને ઉપરથી સુકા મેવા ગાર્નિશ કરી સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Praful Hinge: 13 વર્ષની ઉંમરે ક્રિકેટ, લેધર બોલ જોયો પણ નહોતો, પણ લખી રાખ્યું હતું કે હું 4-5 વિકેટ લઈશ

લગ્નની રાત્રે, ક્રૂર વરરાજાએ તેના મિત્રોને ઘરે બોલાવ્યા, પછી તેમને દારૂ પીવા માટે દબાણ કર્યું, અને જ્યારે તે બેહોશ થઈ ગઈ, ત્યારે...

હવામાન વિભાગે ચાર રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે, જેમાં 15 એપ્રિલથી એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની ધારણા છે.

Amarnath Yatra 2026: બાબા બર્ફાની દર્શન માટે નોંધણી ક્યારે શરૂ થશે? સંપૂર્ણ પ્રક્રિયા અને જરૂરી નિયમો જાણો.

અમદાવાદ ડોસા ડેથ કેસમાં ખોફનાક ખુલાસો, પુત્ર પ્રાપ્તિના મોહમાં કપલે પુત્રીઓને આપ્યુ ઝેર, ડાયરીએ ખોલ્યુ રહસ્ય

વધુ જુઓ..

ધર્મ

અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

Varuthini Ekadashi 2026: વરુથિની એકાદશી પર જરૂર કરો આ ઉપાયો, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments