Festival Posters

Sehri Recipes: બટાકાની ખીર

Webdunia
શુક્રવાર, 15 માર્ચ 2024 (17:01 IST)
સહરીમાં ગળ્ય ખાવુ સુન્નત માનવામાં આવે છે તેથી આજે અમે તમને એવી કેટલીક રેસીપીઝ બતાવીશુ જેને તમે રાત્રે ઉઠીને માત્ર 15 મિનિટમાં બનાવી શકશો 
 
રમજાનના મહિનામાં ઈબાદત કરવાનુ બમણુ ફળ મળે છે. તેથી બધા લોકો રોજા કરવાની સાથે સાથે કુરાનની કસરતથી તિલાવત કરે છે. એટલુ જ નહી રમજાન મહિનામાં લગભગ બધા મુસલમાનોના ઘરે ઈફ્તારના સમયે સ્વાદિષ્ટ અને લજીજ પકવાન બનાવવામાં આવે છે અને રોજેદારને પીરસવામાં આવે છે.  રોજા કરવા માટે મુસ્લિમ સમુહના લોકો સવારે સૂર્યોદય પહેલા સહેરી બનારે છે અને આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહે છે અને સાંજે ઉપવાસ તોડે છે. 
 
 
બટાકાની ખીર માટે સામગ્રી - 1 લીટર દૂધ 
5- બટાકા (બાફીને છોલેલા)
150 ગ્રામ - ખાંડ
1 નાની વાટકી ડ્રાયફુટ્સ (નારિયેળ, કાજુ, બદામ, પિસ્તા)
5 ચપટી એલચી પાવડર
4-5 બદામ (ગાર્નિશિંગ માટે)
 
બનાવવાની રીત - ખીર બનાવવા માટે સૌથી પહેલા મઘ્યમ તાપ પર એક તપેલી ગરમ થવા માટે મુકી દો.  હવે તેમા મૈશ થયેલા બટાકા નાખી દો. ધ્યાન રાખો કે બટાકા વધુ ચીકણા અને જાડા ન હોય. હવે તમે બટાકાને સોનેરી થતા સુધી સારી રીતે સેકી લો. 
 
બટાકા સેકાય જાય કે તેમા દૂધ નાખો અને સારી રીતે મિક્સ કરો. ધ્યાન રાખો કે દૂધ નાખ્યા પછી તમારે તેને સતત હલાવવાનુ છે. જ્યારે દૂધ થોડુ ઘટ્ટ થવા માંડે તો પછી તેમા ખાંડ, ઈલાયચી પાવડર અને મેવો નાખી દો અને લગભગ 10 મિનિટ સુધી સારી રીતે હલાવતા રહો. જ્યારે આ મિશ્રણ ખીરનુ રૂપ લઈ લે તો તેને તાપ પરથી ઉતારી દો અને ઠંડુ થવા માટે મુકી દો. હવે પ્લેટમાં ખીર કાઢો અને ઉપરથી સુકા મેવા ગાર્નિશ કરી સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કન્ટેનર લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી, 3 લોકો બળી ગયા

LoC પર તણાવ વધ્યો, પાકિસ્તાને સર્વેલન્સ કેમેરા લગાવવાથી ઉશ્કેરાઈને કેરન સેક્ટરમાં ગોળીબાર કર્યો

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી પોતે કર્યો આપઘાત, બે મહિના પહેલા જ થયા હતા લગ્ન

વસંત પંચમી પર વાવાઝોડા અને વરસાદની ચેતવણી, દિલ્હી સહિત 12 રાજ્યોમાં વરસાદની આગાહી

મૈસુર સિલ્ક સાડીઓનો ક્રેઝ મહિલાઓમાં આઇફોન જેટલો જ છે, સવારે 4 વાગ્યાથી જ લાઇનો લાગી જાય છે

વધુ જુઓ..

ધર્મ

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

આગળનો લેખ
Show comments