Biodata Maker

કુલ રેસીપી - સંતરાની કુલ્ફી

Webdunia
કોલકતામાં સંતરાની છાલની અંદર બનાવેલી કુલ્ફી બહુ ફેમસ છે, જે કોઇ વાસણમાં નહીં પણ સંતરાની છાલમાં રાખીને બનાવેલી મળશે છે. આ ઓરેન્જ કે સંતરાની કુલ્ફીની મજા લેવાનું જો તમને પણ મન કરે તો તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ કે આ ટેસ્ટી સંતરાની કુલ્ફી કઇ રીતે ઘરે બનાવી શકાય.

સામગ્રી - 1 લીટર ફુલ ક્રીમ મિલ્ક, 1 ગ્રામ કેસર, 20 ગ્રામ પિસ્તા કાપેલા, 30 ગ્રામ બદામ કાપેલી, 150 ગ્રામ ખાંડ, 1 સંતરું.
બનાવવાની રીત - સૌ-પ્રથમ દૂધમાં ખાંડ, પિસ્તા અને કેસર મિક્સ કરી ધીમી આંચે રબડી જેવું થાય ત્યાંસુધી રાંધો. ગેસની આંચ પરથી ઉતારી ઠંડુ થવા અલગ મૂકી રાખો. સંતરાની ઉપરની બાજુથી થોડી છાલ કાઢી વચ્ચેનો હિસ્સો સાવધાની પૂર્વક કાઢી લો. હવે છાલમાં રબડીનું મિશ્રણ ભરો. હવે ઉપરની કાઢેલી છાલને સારી રીતે ઢાંકી ફ્રીઝરમાં 2-3 લાક માટે મૂકી દો. ફ્રીઝરમાંથી કાઢી જોઇ લો કે તમારી કુલ્ફી તૈયાર થઇ ગઇ છે કે નહીં. જો ન થઇ હોય તો તેને ફરી થોડા સમય માટે જામવા મૂકી રાખો. હવે જ્યારે કુલ્ફી તૈયાર થઇ જાય એટલે સંતરાની ઉપરની છાલ કાઢી લો. તમે સંતરાની સ્લાઇઝની મદદથી ગાર્નિશ કરી શકો છો. ઇચ્છો તો ફ્લેવર સીરપથી પણ સજાવીશકો છો. ઠંડી ઠંડ કુલ્ફી સર્વ કરો.

આ રીતે એકથી વધુ સંતરાની છાલમાં મિશ્રણ ભરી એક કરતાવધુ કુલ્ફી બનાવી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

"બોર્ડ ઓફ પીસ" માં શાહબાઝનો સમાવેશ થવાથી પાકિસ્તાનીઓ રોષે ભરાયા છે, અને કહ્યું છે કે, "વડાપ્રધાન ટ્રમ્પના બૂટ પોલિશ કરી રહ્યા છે."

બસમાં છેડતીના આરોપમાં ટ્રોલ થયા બાદ એક યુવકે આત્મહત્યા કરી લીધી; વીડિયો બનાવનાર મહિલાની ધરપકડ કરવામાં આવી

થાઇલેન્ડમાં 16 ભારતીયોને નોકરીના બહાને 'ગુલામ' બનાવાયા, દિવસમાં 18-20 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી

આ રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં.

પતિને એવી રીતે બદલે છે જાણે કે કપડા બદલતી હોય, ડાયવોર્સ વગર જ કરી નાખ્યા 4 લગ્ન, કોર્ટએ સંભળાવી જેલની સજા

વધુ જુઓ..

ધર્મ

સરસ્વતી માતા ની આરતી

Happy Basant Panchami 2026 Wishes : જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments