rashifal-2026

મીઠાઈમાં બનાવો કઈક ખાસ આ રીતે બનાવો ચમચમ

Webdunia
મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (18:30 IST)
સામગ્રી - 500 ગ્રામ માવો, 200 ગ્રામ દળેલી ખાંડ, 8-9 કેસરના રેસા, અડધો કપ નારિયળનુ છીણ.
સજાવવા માટે - 1 મોટી ચમચી ઝીણી કતરેલી પિસ્તા 
 
બનાવવાની રીત - કેસરને એક નાની ચમચી પાણીમાં પલાળીને ઘૂંટી લો. માવાને થોડો સેકી લો. ઠંડો થયા પછી હાથથી મેશ કરીને ચીકણો કરો. તેમા દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ માવામાંથી 1/4 ભાગ જુદો કાઢી મૂકો. અને તેમા કેસર મિક્સ કરો જેથી પીળા રંગનો થઈ જાય. આ મિશ્રણના નાના નાના બોલ બનાવી લો. 
 
બાકીના સફેદ ભાગની ગોલ ચમચમ બનાવી લો. તેને આંગળીથી દબાવીને તેમા પીળા બોલ મૂકો અને હળવેથી બંધ કરો. 
 
આ રીતે બધા ચમચમ બનાવી લો. એક પ્લેટમાં નારિયળનુ છીણ ફેલાવો અને તેમા ચમચમ રગદોળી દો. પીરસતી વખત ઉપરથી પિસ્તા ભભરાવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments