Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસી સુધા : શરદી, ખાંસી તાવનો અક્સર ઈલાજ

Webdunia
P.R
તુલસીના પાંદડાને ગોળ અને લીંબુ સાથે મિક્સ કરી સ્વાદિષ્ટ પીણું તુલસી સુધા બનાવી શકાય છે. તમે આને તુલસીનું શરબત પણ કહી શકોછો. આ સ્વાદિષ્ટ હોવાની સાથે શરદી, તાવ, ખાંસી, માથાનો દુખાવો અને પેટના ગેસ સહિત એસિડિટી જેવા રોગોનો ખાત્મો બોલાવવા માટે સક્ષમ હોય છે. પાચન માટે તે સારું હોય છે અને શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. જાણીએ તે બનાવવાની રીત...

સામગ્રી - અંદાજે 100 તુલસીના પાંદડા. 3/4 કપ ગોળ, 5 લીંબુનો રસ, 10 નાની ઇલાયચી, 10 કપ પાણી.

બનાવવાની રી ત- લીંબુનો રસ કાઢી લો. તુલસીના પાંદડા અને ઇલાયચીને લીંબુના રસ સાથે બારીક પીસી લો. પાણીમાં ગોળ નાંખી ઉકળવા મૂકી દો અને ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો. પાણી થોડું ગરમ રહે એટલે તેમાં તુલસી અને લીંબુના રસ સાથે બનાવેલી ઇલાયચીની પેસ્ટ નાંખી 2 કલાક માટે ઢાંકીને મૂકી દો.

સારી રીતે ઠંડુ થાય એટલે તુલસીનું શરબત ગાળી લો. તૈયાર છે તુલસી સુધા અર્થાત્ તુલસીનું સ્વાદિષ્ટ શરબત. ગરમીની ઋતુમાં ઠંડા કે સામાન્ય તાપમાન પર તુલસી સુધા પીવો અને શિયાળામાં તમે ગરમ-ગરમ ચાની જેમ પણ આ શરબતનું સેવન કરી શકો છો. તમે તુલસી સુધા ફ્રીઝમાં રાખી મૂકીને 15 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments