Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાંચ અપશકુન કે પાંચ અંધવિશ્વાસ

Webdunia
સોમવાર, 6 માર્ચ 2017 (14:10 IST)
આજાકાલ શકુન -અપશકુનને અંધવિશ્વાસ કહેવાય છે. પણ થોડા સમય પહેલા એનું ભારતીય સમાજમાં ખૂબ મહ્ત્વ હતું. 
 
ઘણા લોકો મળેલા આ સંકેત મુજબ એમના કાર્યને ખુશીથી ચાલૂ રાખે છે અને એ વચ્ચે જ રોકી દે છે. અમે તમને આ પાંચ અપશકુન જણાવીએ છે. જેનાથી તમને બચીને રહેવું જોઈએ. 
 
જો બિલાડી રાસ્તા કાપી જાય તો (BLACK CAT CROSSING YOUR PATH])

આ એક અંધવિશ્વાસ જ છે ન કે જો કાલી બિલાડી રાસ્તાથી પસાર થઈ જાય તો અમારી સાથે ખરાબ થાય છે. કે બનતું કામ બગડી જાય છે. 

પણ ઈંગ્લેડમાં જેની પોતાની કાળી બિલાડી હોય છે એની સાથે  good luck થાય છે. 

 
 










NEVER QUESTION SOMEONE AS THEY ARE LEAVING THE HOUSE]) 

એવું માનવું છે કે અમે કોઈ શુભ કાર્ય કરવા કરવા જઈ રહ્યા હોય અને કોઈ અમારાથી પૂછી લે કે ક્યાં જાઓ છો કે બૂમ પાડી દે તો અમારા શુભ કાર્યમાં બાધા આવી જાય છે અને કઈક ખરાબ થઈ શકે છે. 


 
*પૂજાના સમયે દીપક ઓળગાઈ જવું - અમે પૂજા કે આરતી કરતા હોય અને દીપક ઓળગાઈ જાય તો આવું માનવું છે કે કોઈની મૃત્યુની ખબર આવશે કે ઘરમાં કોઈ ખરાબ દશા થવાની છે. 
 
*ઘરથી બહાર કૂતરા ના રડવું ભયંકર અપશકુન (crying of dog) 
*ઘરમાં મૂર્તિ કે ફોટા વગર કોઈ કારણે પડી જવું. 
 
*જો આ ઘટનાઓ કોઈને સાથે થાય છે તો એને સાવધાન થઈ જવું જોઈએ. 
 
*એના ઉપાય એ છે કે એ માણસને થોડી વાર બેસીને . પછી પાણી પીને જ એમના કાર્ય પર જવું. 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments