Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરીનાની સામે મલાઈકાએ જણાવી અરબાજ સાથે તલાકની પૂરી સચ્ચાઈ, શું થયું હતું તે રાત્રે

Webdunia
મંગળવાર, 9 એપ્રિલ 2019 (16:25 IST)
મલાઈકા અરોડા Malaika Arora અને અરબાજ ખાન Arbaz khanના તલાકને 2 વર્ષ થઈ ગયા છે. બન્ને ભલે જ એક બીજાની સાથે ન હોય પણ બાકીના સેલિબ્રીટીની જેેેમ  તેમના દેકરા માટે બન્ને પૂરી જવાબદારી મળીને ઉઠાવે છે. મલાઈકા અને અરબાજના સંબંધમાં લગ્નના 18 વર્ષ પછી ખટાસ આવી અને બન્ને જુદા થઈ ગયા. તલાક પછી મલાઈકા અને અરબાજએ ખુલીને આ બાબત પર વાત નથી કરી. તાજેતરમાં મલાઈકા કરીના કપૂરના ચેટ શોમાં પહોંચી અને તલાકના એક દિવસ પહેલાની પૂરી વાત જણાવી. 
 
મલાઈકા અરોડા કરીના કપૂર ખાનના ચેટ શો 'વૉટ વૂમન વૉંટ'માં મેહમાન બનીને  પહૉચી. આ રેડિયો શોમાં મલાઈકાએ કરીનાનાએ ઘણા ખુલાસા કર્યા. 
મલાઈકાએ કરીનાથી તેમના અને અરબાજના  તલાકથી એક દિવસ પહેલા કેવી ગભરાહટમાં રાત પસાર થઈ. તેના વિશે પણ જણાવ્યું. તલાકની કોર્ટમાં સુનવણીથી પહેલા એક રાત્રે હું મારા પરિવારની સાથે બેસી હતી. બધાએ મને કીધું, એક વાર ફરીથી વિચારી લો..  તમારો અંતિમ  નિર્ણય છે તો ગર્વ છે. તમે એક સ્ટ્રાંગ મહિલા છો. 
 
તેની સાથે મલાઈકાએ  કહ્યુ - જ્યારે મે પહેલીવાર પરિવાર અને મિત્રોને તલાક વિશે જણાવ્યું હતુ ત્યારે બધાએ ફરીથી વિચારવા માટે કીધું હતું. બધા મારી ચિંતા કરે છે. કોઈ મને આ નહી કહીશ કે હા જા કરી લે. ચેટ શોમાં કરીનાએ મલાઈકાથી પૂછ્યું સંબંધ તૂટયા પછી કોઈથી ફરીથી જોડાઈ શકે છે? તેના પર મલાઈકાએ કીધું સંબંધ ખત્મ થયા પછી આગળ વધવું જરૂરી છે. તમે સ્પેસ મળે છે અને કોઈથી તેમનો બેડ શેયર નહી કરવું પડે. 
 
તમને જણાવી દઈએ કે  મલાઈકા અને અરબાજએ લવ મેરેજ  કર્યા હતા. વર્ષ 1993માં તે એક બીજાને એક બોલ્ડ શૂટ સમયે  મળ્યા હતા.  આ શૂટના  સમયે બન્નેને એકબીજા સાથે  પ્રેમ થઈ ગયો હતો. 
મલાઈકા અને અરબાજ અ જુદા ધર્મથી હતા. તેથી બન્ને 12 ડિસેમ્બર 1998એ પહેલા ચર્ચમાં લગ્ન કરી અને પછી મુસ્લિન રીતીથી નિકાહ કર્યું. અરબાજથી જુદા થયા પછી મલાઈકાનો નામ અર્જુન કપૂરથી તો અરબાજનો નામ જાર્જિયાથી જોડાઈ રહ્યું છે.  

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments