Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર લવ સ્ટોરી જ નહી આ 5 કારણ બનાવે છે ફિલ્મ કેદારનાથને ખાસ

Webdunia
મંગળવાર, 13 નવેમ્બર 2018 (12:44 IST)
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને મોટા પડદા પર ડેબ્યૂ કરી રહી સારા અલી ખાનની ફિલ્મ "કેદારનાથ" નો ટ્રેલર રીલીજ થઈ ગયું છે. સુશાંત અને સારાના ફેંસ ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે. થોડી વાર પહેલા રિલીજ થયા ફિલ્મનો ટ્રેલર સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ ગયું. અત્યારે સુધી ફિલ્મ "કેદારનાથ" ને ટ્રેલરને યૂટ્યૂબ પર સાઢા ત્રણ લાખથી વધારે વાર જોવાયા છે. સુશાંતના ફેંસ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છે. આવો જાણીએ શા માટે જોઈએ કેદારનાથ.. 
સૈફ અલી ખાનની દીકરીની પહેલી ફિલ્મ 
ફિલ્મ "કેદારનાથ"ની ચર્ચા  તેથી પણ વધારે છે કારણકે આ ફિલ્મથી બૉલીવુડ એકટર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. તેથી ફિલ્મને લઈને ફેંસ સાથે સિનેપ્રેમીઓને સારા અલી ખાનથી ખૂબ આશા છે. તેથી "કેદારનાથ" માં સારા અલી ખાનનો થવું ફિલ્મને ખાસ બનાવે છે. 
 
શાનદાર સ્ટોરી 
જણાવી રહ્યું છે કે આ એક શાનદાર સ્ટોરીથી સાથે રોમાંટિક ડ્રામા ફિલ્મ છે. "કેદારનાથ" ની સ્ટોરી તેથી પણ ખાસ છે કારણકે ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત એક મુસ્લિમ છોકરા છે જ્યારે સારા અલી ખાન બ્રાહ્મણ છોકરીની ભૂમિકામાં નજર આવશે. તેથી કેદારનાથની સ્ટોરીથી પણ દર્શકોને ખૂબ આશા છે. 
 
2013ની ત્રાસદી 
આ ફિલ્મની ખાસ વાત આ છે કે તેમાં એક લવ સ્ટોરીથી વર્ષ 2013માં કેદારનાથમાં આવી ત્રાસદીને પણ જોવાયા છે. આ ત્રાસદીમાં હજારો લોકોની મૌત થઈ ગઈ હતી. ટ્રેલર જોઈને કહી શકાય છે કે ફિલ્મમાં કેદારનાથની ત્રાસદીને ખૂબ શાનદાર રીતે જોવાયું છે. 
વીએફએક્સનો પણ પ્રયોગ 
ફિલ્મ "કેદારનાથ"માં વીએફએક્સનો પણ સારી રીતે પ્રયોગ કરાયું છે. ટ્રેલરને જોઈ સાફ ખબર પડે છે કે ફિલ્મના મેકર્સ "કેદારનાથ"માં વીએફએક્સ પર સારી રીતે કામ કર્યુ છે. 
સુશાંત સિંહ રાજપૂત 
ગિલ્મ "કેદારનાથ"ને એકટર સુશાંત સિંહ રાજપૂત પણ ખાસ બનાવે છે. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં જોવાશે. ખબર હોય કે સુશાંત સિંહ રાજપૂત અને તેમના ફેંસને પણ આ ફિલ્મથી ખૂબ આશા છે. કારણ કે ફિલ્મ એમએસ ધોની દ અનટોલ્ડ  સ્ટોરી પછી કોઈ ફિલ્મ સિનેમાઘરમાં સારું કામ નહી કરી શકી. 
 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments