Webdunia - Bharat's app for daily news and videos

Install App

અભિષેકએ આ રીતે કર્યું હતું એશ્વર્યા રાયને પ્રપોજ

Webdunia
ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (16:23 IST)
બૉલીવુડ કપલ એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નથી પહેલા તેમના સંબંધને વધારે પબ્લિકલી નહી રાખ્યું હતું. જ્યારે વર્ષ 2007માં બન્નેના લગ્ન કરવાની ખબર આવી તો બધા આશ્ચર્ય થઈ ગયા હતા. 
તાજેતરઆં ફિલ્મ ફેયરએ આપેલ એક ઈંટરવ્યૂહમાં એશ્વર્યાએ જણાવ્યું કે અભિષેકએ તેને કેવી રીતે પ્રપોજ કર્યું હતું. એશ્વર્યાએ કહ્યું કે તેની સુપરહિટ ફિલ્મ ગુરૂની રિલીજ પહેલા અભિષેકએ ન્યૂયાર્કના હૉટલ રૂમની બાલકનીમાં તેને પ્રપોજ કર્યું હતું. એશ્વર્યા એ જણાવ્યું કે અભિષેક તેમના ધૂંટણ પર બેસીને ઠીક એવી રીતે જ પ્રપોજ કર્યું હતું. જેમ હૉલીવુડની રોમાંટિક ફિલ્મોમાં હોય છે. 
એશ્વર્યાએ જણાવ્યું જે કઈ રીતે અભિષેકનો પ્રપોજલ સ્વીકાર્યા પછી જોધા અકબરના સેટ પર પોતાને દુલ્હનની જેમ અનુભવી રહી હતી.તેને કહ્યું કે મને યાદ છે કે અમે જોધા અકબરના ગીત  ખ્વાજા મેરે ખ્વાજાની શૂટિંગ કરી રહ્યા હતા આ બધું કઈક નજીબ હતું અને આશુતોષએ કહ્યું કે મે ક્યાં ગુમ હતી અને તેનાથીમં ચોકાઈ ગઈ. 
 
એશ્વર્યા અને અભિષેકને 20 એપ્રિલ 2007માં મુંબઈમાં લગ્ન કરી હતી. અભિષેક એશ્વર્યા બૉલીવુડના એવા કપલ છે આજે પણ ચર્ચામાં રહે છે. અભિષેક અને એશ્વર્યાની  સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બન્ને એશરૂઆતમા ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમના અને કુછ ના કહો માં સાથે કામ કર્યું હતું.

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments