Webdunia - Bharat's app for daily news and videos

Install App

Paris Olympics 2024: ભારતીય મહિલા ટીમ તીરંદાજીમાં ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય, બંધાઈ મેડલની આશા

Webdunia
ગુરુવાર, 25 જુલાઈ 2024 (20:40 IST)
Indian women archery team
પેરિસ ઓલિમ્પિક 2024થી ભારત માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. આજે ભારતની મહિલા અને પુરૂષ બંને ટીમો તીરંદાજીમાં એક્શનમાં છે. તીરંદાજીમાં મહિલા ટીમે ક્વોલિફિકેશન રેન્કિંગ રાઉન્ડમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ સાથે ટીમ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ટીમ દક્ષિણ કોરિયા, ચીન અને મેક્સિકો પછી ચોથા સ્થાને છે.

<

  The Indian women's archery team secured direct qualification into the quarter-finals thanks to a 4th place finish in the overall women's team rankings.

  India will face either France or Netherlands in the quarter-final… pic.twitter.com/JSEhqNdF31

— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 25, 2024 >
 
રેન્કિંગ રાઉન્ડમાં ભારતીય મહિલા ટીમની ત્રિપુટીએ  શાનદાર પ્રદર્શન કર્યું. દીપિકા કુમારી, અંકિતા ભકત, ભજન કૌરે યોગ્ય નિશાન સાધ્યા. અંકિતાનો વ્યક્તિગત સ્કોર 666, ભજન કૌરનો વ્યક્તિગત સ્કોર 659 અને દીપિકા કુમારીનો વ્યક્તિગત સ્કોર 658 હતો. આ રીતે ભારતનો કુલ સ્કોર 1983 થઈ ગયો છે અને ભારતીય મહિલા ટીમ ચોથા સ્થાને આવી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો 28 જુલાઈના રોજ ફ્રાન્સ અથવા નેધરલેન્ડ્સ સામે થઈ શકે છે. મેડલ પણ એ જ દિવસે નક્કી થશે.

<

Congratulation to Indian Archery Women Team They reach to Qarter Finals in the Paris Olympics. They are at the Ranked 4 after ranking round. #Paris2024 pic.twitter.com/ajKkgalz60

— Anu Nair (@Anu_nair87) July 25, 2024 >
 
ભારતીય મહિલા ટીમની ત્રિપુટીએ રેન્કિંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. દીપિકા કુમારી, અંકિતા ભકત, ભજન કૌરે યોગ્ય નિશાન સાધ્યા. અંકિતાનો વ્યક્તિગત સ્કોર 666, ભજન કૌરનો વ્યક્તિગત સ્કોર 659 અને દીપિકા કુમારીનો વ્યક્તિગત સ્કોર 658 હતો. આ રીતે ભારતનો કુલ સ્કોર 1983 થઈ ગયો છે અને ભારતીય મહિલા ટીમ ચોથા સ્થાને આવી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો 28 જુલાઈના રોજ ફ્રાન્સ અથવા નેધરલેન્ડ્સ સામે થઈ શકે છે. મેડલ પણ એ જ દિવસે નક્કી થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

PM નરેન્દ્ર મોદીએ ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર શું કર્યું ટ્વિટ? વાંચો

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનની સાથે અન્ય ઘણી વંદે ભારત ટ્રેનોને સોમવારે એટલે કે આજે લીલી ઝંડી બતાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને કોણ મારવા માંગે છે? આ વખતે ફ્લોરિડામાં ગોળીઓ ચલાવવામાં આવી

આગળનો લેખ
Show comments