Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાનિયા પર કલંક ન લગાડો : સોહરાબ

ભાષા
મંગળવાર, 2 ફેબ્રુઆરી 2010 (10:54 IST)
ND
N.D
સાનિયા મિઝા સાથેની સગાઈ તૂટી જવાના કારણે ચાલતી વિવિધ અટકળો વચ્ચે પૂર્વ મંગેતર સોહરાબ મિર્ઝાએ કહ્યું છે કે, સાનિયાના અન્યો સાથેના સંબંધો ફક્ત ગોસિપ છે. તેમા કોઈ સચ્ચાઈ નથી. તેના પર આવુ કલંક ન લગાડવા તેણે લોકોને અપીલ કરી. આ સંબંધના સમાચારો પર પૂર્ણવિરામ મુકી દેવા મીડિયાને અપીલ કરી છે.

બ્રિટેનમાં એમબીએ કરતા સોહરાબે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું અને સાનિયા નાનપણથી નહીં છ વર્ષથી એકબીજાને જાણતા હતાં સગાઈ બાદ અમને બન્નેને સમજાઈ ગયું કે, અમારી જોડી જામશે નહીં. શોહરાબે કહ્યું એવું નથી કે, અમારી સગાઈ અચાનક તૂટી ગઈ. ઘણા સમયથી તેની આશંકા હતી. અમારા પરિવારો વચ્ચે ત્રણ પેઢી જૂનો સંબંધ છે. જે જળવાઈ રહેહ્સે.

શોહરાબે સ્પષ્ટતા કરી હતી કે, સગાઈનો નિર્ણય પણ અમે બન્નેએ સાથે મળી કર્યો હતો. શાહિદ કપૂર અને મહેશ ભૂપતિ સાથે સાનિયાના સંબંધોને તેણે ફક્ત ગોસિપ લેખાવી કહ્યું આ બધી વાતો તદ્દન ખોટી છે. એક મહિલા પર આવુ કંલક લગાડવું જોઈએ નહીં.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments