Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈજાને લીધે ઈગ્નેસના કેરિયરને ખતરો

ભાષા
રવિવાર, 30 મે 2010 (16:20 IST)
ઈજાને લીધે ઝઝુમી રહેલ અને ભારતીય ટીમમાં નિયમિત રીતે જગ્યા બનાવવામાં સફળ રહેલ પુર્વ કેપ્ટન ઈગ્નેસ ટીર્કી સંન્યાસ લેવાનો વિચાર કરી રહ્યાં છે.

એંથેસ ઓલિમ્પિક્સમાં રમનાર ટીર્કીએ કહ્યું કે, તેઓ નવી દિલ્હીમાં ત્રણથી 14 ઓક્ટોબંર સુધી થનાર રાષ્ટ્રમંડળ રમતો માટે ફીટ ન થઈ શક્યાં તો તેઓ પોતાની કારકિર્દી પર નિર્ણય લેશે. ટીર્કીએ ઘણી મેચમાં ભારતનું કપ્તાનપદ સંભાળ્યુ હતું પરંતુ 2006માં રાષ્ટ્રમંડળ રમતોને લીધે તેમને આ જવાબદારી છોડવી પડી હતી.

ઘુંટણની ઈજામાંથી બહાર આવી રહેલ ટીર્કીએ કહ્યું કે આ વર્ષે બે મહત્વની ટુર્નામેંટ થવાની છે. જો હું રાષ્ટ્રમંડળ રમતો અને તેની પછી થનારી એશિયાઈ રમતોમાં મારી જગ્યા નહિ બનાવી શકું તો કદાચ દિલીપ ટીર્કીની જેમ સંન્યાસ લઈ શકું છું.

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments