Webdunia - Bharat's app for daily news and videos

Install App

અર્જુન પુરસ્કારની રકમ વધી

ભાષા
બુધવાર, 29 જુલાઈ 2009 (11:38 IST)
ભારત સરકારે ''રાજીવ ગાંધી ખેલ રત્ન'' અને ''અર્જુન એવોર્ડ'' સહિત દેશના સર્વોચ્ચ રમત પુરસ્કારોમાં આપવામાં આવનારી પુરસ્કાર રકમને વધારવાનો નિર્ણય લીધો છે. રમત રત્ન પ્રાપ્ત કરનારા ખેલાડીને હવે 750000 રૂપિયાની રકમ આપવામાં આવશે જે અગાઉ આપવામાં આવનારી રકમથી અઢી લાખ રૂપિયા વધારે છે.

મંગળવારે રમત અને યુવા રાજ્યમંત્રી પ્રતીક પ્રકાશબાપૂ પાટિલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, દ્રોણાચાર્ય, ધ્યાનચંદ અને અર્જુન પુરસ્કાર પ્રાપ્ત કરનારા પ્રત્યેક ખેલાડીને અગાઉની તુલનાએ બે લાખ રૂપિયા વધારે મળશે. હવે આ રકમ વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments