Dharma Sangrah

અપાર ધન સમૃદ્ધિ માટે શ્રાવણના દર સોમવારે આ સામગ્રી ચઢાવો.

Webdunia
સોમવાર, 30 જુલાઈ 2018 (12:25 IST)
શ્રાવણ માસના 4 સોમવાર આ 4 ખાસ વસ્તુઓ શિવલિંગ પર 
ભારતમાં શિવ સંબંધી ઘણા પર્વ અને ઉત્સવ ઉજવાય છે. એમાં શ્રાવણ માસ પણ એમનું ખાસ મહત્વ છે. સંપૂર્ણ  મહીનામાં ચાર સોમવાર , એક પ્રદોષ અને એક શિવરાત્રિ , આ યોગ એકસાથે શ્રાવણ મહીનામાં મળે છે. આથી શ્રાવણનું મહીનો વધારે ફળ આપનાર છે. 
somvar ni katha -Video 
શિવ પૂજાની આ સરળ વિધિ અને શિવને જળ અર્પણ કરતી વખતે બોલનારાં કેટલાક વિશેષ મંત્ર – .મંત્ર ॐ नम: शिवाय વિશેષ કરીને શ્રાવણ મહિનામાં આ અમર કથાનો પાઠ અને શ્રવણ જનમ-જનમના બંધન મુક્ય કરી દેશે.

* પ્રથમ સોમવારે- કાચા ચોખા એક મુટ્ઠી ચઢાવાય છે . 

* બીજા સોમવારે - સફેદ તલ એક મુટ્ઠી ચઢાવાય છે . 

* ત્રીજા સોમવારે- આખા મગ એક  મુટ્ઠી ચઢાવાય છે .  

* ચોથા સોમવારે- જવ એક  મુટ્ઠી ચઢાવાય છે . 
 

 
આ સિવાય શ્રાવણમાં શિવની પૂજામાં બિલ્વપત્ર વધારે મહત્વ રાખે છે. શિવ દ્વારા વિષપાન કરવાના કારણે શિવના માથા પર જળની ધારા થી જળાભિષેક શિવ ભક્ત દ્વારા કરાય છે . શિવ ભોલેનાથને ગંગાને શિરોધાર્ય કરાય છે. શિવનું ગ્યારમો અવતાર હનુમાનના રૂપમાં થયું છે. 
સંપૂર્ણ શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા શિવપુરાણ , શિવલીલામૃત , શિવ કવચ , શિવ ચાલીસા , શિવ પંક્ષાક્ષર મંત્ર , શિવ પંક્ષાક્ષર સ્ત્રોત , મહામૃત્યુંજય મંત્રનું પાઠ અને જાપ કરાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

વધુ જુઓ..

નવીનતમ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

આગળનો લેખ
Show comments