Festival Posters

Gujarati Festival 2023- શ્રાવણ મહીનાના વ્રત અને તહેવાર

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2023 (15:29 IST)
Shravan Maas 2023 - શ્રાવણ માસ 2023 -  શ્રાવણ મહિનો ભગવાન શિવ અને દેવી લક્ષ્મીને સમર્પિત છે. ગુજરાતી કેલેન્ડરમાં ગુજરાતી કેલેન્ડરમાં શ્રાવણ મહિનો 17 ઓગસ્ટથી શરૂ થશે અને 15 સેપ્ટેમ્બર સુધી ચાલશે. 
 
ગુજરાતી કેલેન્ડરમાં શ્રાવણ મહિનો ભગવાન શિવ અને દેવી લક્ષ્મીને સમર્પિત છે. ગુજરાતી શ્રાવણ માસ 2023 માં સુદ પક્ષ 17 ઓગસ્ટથી શરૂ થાય છે અને 31 ઓગસ્ટે સમાપ્ત થાય છે. ગુજરાતી શ્રાવણ માસ 
 
વદ પક્ષ 2023 31 ઓગસ્ટથી શરૂ થાય છે અને 15 સપ્ટેમ્બરે સમાપ્ત થાય છે. શ્રાવણ મહિનાના દરેક દિવસનું મહત્વ છે
 
 
શ્રાવણ મહીનાના સોમવારે શ્રાવણ સોમવાર જેમાં દોવોના દેવા મહાદેવની પૂજા કરવાથી સૌભાગ્ય ફળા મળે છે અને દરેક મનોકામના પૂરી થાય છે. શ્રાવણા મહીનામાં મંગળવારે મંગળા ગૌરી વ્રતા કરાય છે. શ્રાવણના શુક્રવારે જીવંતિકા વ્રત કરય છે. જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુષી મળે છે. 
 
શ્રાવણમાં ગાય તુલસી વ્રતનુ પણ ઘણુ મહત્વ છે. ગાય તુલસી વ્રત  શ્રાવણ મહિનાની અમાસે કુંવારી કન્યા અને સોહગણ સ્ત્રી બંને કરી શકે છે. શ્રાવણ માસની અમાસે સોમવાર આવે તો સો ગણુ ફળ મળે. અમાસના દિવસે સૂર્યોદય પહેલા સ્નાનઆદિથી પરવારીને પ્રથમ ગાયનુ પૂજન કરી તુલસી માતાનુ પૂજન કરવુ. ત્યારબાદ ગાય તુલસી વ્રત કથા સાંભળવી. વ્રત કરનારે એકટાણુ કરવુ. વ્રતમાં લીલુ અનાજ, કઠોર, લીલુ શાક અને લીલા રંગની વસ્તુ ન ખાવી અને લીલા વસ્ત્રો ન પહેરવા.  આ વ્રત કરનાર કુંવારી કન્યાઓને મનગમતો જીવનસાથી મળે છે અને સોહાગણ સ્ત્રીનુ વાંઝિયામેણુ ટળે છે અને તે પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments