Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે શ્રાવણના અચૂક ઉપાય , બનાવી શકે છે તમને માલામાલ

Webdunia
સોમવાર, 13 ઑગસ્ટ 2018 (11:25 IST)
ભગવાન શિવ બહુ ભોળા છે જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી એને મત્ર એક લોટો   પાણી પણ આપે તો પણ એ પ્રસન્ન થઈ જાય છે. આથી એને ભોલેનાથ પણ કહેવાઅ છે શ્રાવણમાં શિવ ભક્ત ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય કરે છે. 
કઈક એવા જ નાના અને અચૂક ઉપાય વિશે શિવ પુરાણમાં પણ લખ્યું છે આ ઉપાય આટલા સરળ છે કે એને ખૂબ સરળતાથી કરી શકાય છે. દરેક સમ્સ્યાના સમાધાન માટે શિવપુરાનમાં એક જુદા ઉપાય જણાવ્યું છે . શ્રાવણમાં આ ઉપાય વિધિ-વિધાનથી કરવાથી ભક્તોની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે. આ ઉપાય આ રીત છે. 
 

 
શિવપુરાણ મુજબ , ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાય આ રીતે છે. 
 
1. ભગવાન શિવને ચોખા ચઢાવવાથી ધનની પ્રાપ્તિ હોય છે. 
2. તલ ચઢાવવાથી પાપોના નાશ થઈ જાય છે. 
 

3. જવ અર્પિત કરવાથી સુખ માં વૃદ્ધિ થાય છે. 
4. ઘઉં ચઢાવવાથી સંતાન વૃદ્ધિ હોય છે. 
 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments