Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે શ્રાવણના અચૂક ઉપાય , બનાવી શકે છે તમને માલામાલ

Webdunia
સોમવાર, 13 ઑગસ્ટ 2018 (11:25 IST)
ભગવાન શિવ બહુ ભોળા છે જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી એને મત્ર એક લોટો   પાણી પણ આપે તો પણ એ પ્રસન્ન થઈ જાય છે. આથી એને ભોલેનાથ પણ કહેવાઅ છે શ્રાવણમાં શિવ ભક્ત ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય કરે છે. 
કઈક એવા જ નાના અને અચૂક ઉપાય વિશે શિવ પુરાણમાં પણ લખ્યું છે આ ઉપાય આટલા સરળ છે કે એને ખૂબ સરળતાથી કરી શકાય છે. દરેક સમ્સ્યાના સમાધાન માટે શિવપુરાનમાં એક જુદા ઉપાય જણાવ્યું છે . શ્રાવણમાં આ ઉપાય વિધિ-વિધાનથી કરવાથી ભક્તોની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે. આ ઉપાય આ રીત છે. 
 

 
શિવપુરાણ મુજબ , ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાય આ રીતે છે. 
 
1. ભગવાન શિવને ચોખા ચઢાવવાથી ધનની પ્રાપ્તિ હોય છે. 
2. તલ ચઢાવવાથી પાપોના નાશ થઈ જાય છે. 
 

3. જવ અર્પિત કરવાથી સુખ માં વૃદ્ધિ થાય છે. 
4. ઘઉં ચઢાવવાથી સંતાન વૃદ્ધિ હોય છે. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments