Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણમાં આ મંત્ર જાપથી શિવને કરો પ્રસન્ન

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2019 (00:24 IST)
શ્રાવણ માસમાં મંત્ર જાપથી ભોલે ભંડારીની કૃપા શીધ્ર પ્રાપ્ત થાય છે, જેનાથી સાઘક પોતાની કામનાની પ્રૂર્તિ કરીને જીવનમાં સફળતા સુખ-શાંતિ પ્રાપ્ત કરે છે. અહી કેટલાક મંત્ર આપ્યા છે. જેમનુ દરરોજ રુદ્રાક્ષની માળાથી જાપ કરવો જોઈએ. 
 
જાપ પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મોઢુ કરીને કરવો જોઈએ. જાપના પહેલા શિવજીને બિલપત્ર અર્પિત કરવુ અને ઉપર જળ ચઢાવવુ જોઈએ. 
 
નીચેના મુજબ મંત્ર જાપ કરીને તમે શિવની કૃપાના પાત્ર બની શકો છો. 
 
* ૐ નમ: શિવાય 
 
* પ્રાઁ દ્વિ ઠ: 
* અર્ધ્ય ભૂ ફટ 
 
* ઈ ક્ષં મં ઔ અં 
 
* નમો નીલકંઠાય 
 
* ૐ પાર્વતીપતયે નમ: 
 
* ૐ દ્વી દ્વાઁ નમ: શિવાય 
 
* ૐ નમો ભગવતે દક્ષિણામૂર્તયે મહ્યં મેઘા પ્રયચ્છ સ્વાહા.

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments