Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kevda trij 2023- ક્યારે છે કેવડા કે હરતાલિકા ત્રીજ? શુભ મુહુર્ત

Webdunia
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (11:05 IST)
Kevda Trij- કેવડા ત્રીજ 2023 - ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ (Kevda Trij) નો વ્રત કરાય છે.  કેવડા ત્રીજ 2023 18 સેપ્ટેમ્બર ને છે કેવડા (હરિતાલિકા) ત્રીજનો વ્રત.  

આ વર્ષે હરતાલિકા  ત્રીજનું વ્રત રવિ યોગ અને ઈન્દ્ર યોગ સાથે મનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે સોમવારે હરતાલિકા તીજનો દિવસ આવી રહ્યો છે. આ વ્રત અને સોમવાર બંને ભગવાન શિવને સમર્પિત છે. આવી સ્થિતિમાં હરતાલિકા તીજની પૂજાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થશે.
 
18મી સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી રાત્રીના 8.24 સુધીનો સમય શિવ અને પાર્વતીની પૂજા માટે યોગ્ય છે પરંતુ પ્રદોષ કાળ દરમિયાન સાંજે પૂજા કરવી ખૂબ જ શુભ છે
 
શુભ મુહુર્ત - 06:07:10 to 08:34:22
સમયગાળો :2 કલાક 27 મિનિટ

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments