Festival Posters

Kevda trij 2023- ક્યારે છે કેવડા કે હરતાલિકા ત્રીજ? શુભ મુહુર્ત

Webdunia
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (11:05 IST)
Kevda Trij- કેવડા ત્રીજ 2023 - ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ (Kevda Trij) નો વ્રત કરાય છે.  કેવડા ત્રીજ 2023 18 સેપ્ટેમ્બર ને છે કેવડા (હરિતાલિકા) ત્રીજનો વ્રત.  

આ વર્ષે હરતાલિકા  ત્રીજનું વ્રત રવિ યોગ અને ઈન્દ્ર યોગ સાથે મનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે સોમવારે હરતાલિકા તીજનો દિવસ આવી રહ્યો છે. આ વ્રત અને સોમવાર બંને ભગવાન શિવને સમર્પિત છે. આવી સ્થિતિમાં હરતાલિકા તીજની પૂજાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થશે.
 
18મી સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી રાત્રીના 8.24 સુધીનો સમય શિવ અને પાર્વતીની પૂજા માટે યોગ્ય છે પરંતુ પ્રદોષ કાળ દરમિયાન સાંજે પૂજા કરવી ખૂબ જ શુભ છે
 
શુભ મુહુર્ત - 06:07:10 to 08:34:22
સમયગાળો :2 કલાક 27 મિનિટ

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રથમ શ્રી ગણેશ બેસાડો લગ્ન ગીત

Hindu Wedding Rituals- પૂર્વજોને લગ્નમાં શા માટે આમંત્રણ આપવામાં આવે છે?

સોજી ચિલ્લા બનાવવાની એક સરળ રેસીપી, જેમાં દહીં ઉમેરવાથી તમને એક સ્વાદિષ્ટ સ્વાદ મળશે જે તમને આંગળીઓ ચાટવા માટે મજબુર કરી દેશે.

ડાયાબીટીસનાં દર્દીઓ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, ભૂલથી પણ ન લગાડશો હાથ, નહી તો જઈ શકે છે જીવ

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

વધુ જુઓ..

નવીનતમ

Hindu Wedding Rituals- પૂર્વજોને લગ્નમાં શા માટે આમંત્રણ આપવામાં આવે છે?

રાત્રે કપડાં કેમ ન ધોવા જોઈએ? ધાર્મિક અને જ્યોતિષીય કારણો જાણો.

Vivah Panchami 2025: વિવાહ પંચમી પર કરો આ 7 ઉપાયો, વૈવાહિક જીવન સુધરશે અને તમારી ઇચ્છાઓ થશે પૂર્ણ

અઠવાડિયામાં કયા દિવસે શુ ખરીદવુ શુભ, શુ ખરીદવાથી બચવુ ? જાણો દિવસ અને વાર મુજબ ખરીદીના જ્યોતિષ નિયમ

Vivah Panchami 2025: ક્યારે છે વિવાહ પંચમી, શુભ યોગ હોવા છતાં આ દિવસે કેમ નથી કરવામાં આવતા લગ્ન ? જાણો

આગળનો લેખ
Show comments