Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gauri Vrat 202૩ :ગૌરીવ્રત ક્યારે છે, શુભ તિથિ અને મુહુર્ત, કથા, રેસીપી બધી સામગ્રી એકજ કિલ્ક્માં

Gauri Vrat 2023 Date
Webdunia
શનિવાર, 1 જુલાઈ 2023 (10:08 IST)
Jaya parvati Vrat 2023- જયા પાર્વતી વ્રત - Gauri Vrat 202૩ દિવસ અને સમય 
ગૌરી વ્રત/ જયા પાર્વતી વ્રત તારીખ - 1 જુલાઈ 2023
ગૌરી વ્રત સમાપ્ત - ૦૫   જુલાઈ 2023 વ્રત જાગરણ 
ગૌરીવ્રત (ગોરો) કરવાના લાભ, ...

ગૌરીવ્રતનુ મહત્વ
જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છ, અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતિ સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ  અને વધુમાં વધુ વીસ વર્ગ સુધી કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર, એવું કહેવાય છે કે એકવાર આ વ્રત શરૂ કર્યા પછી તે ઓછામાં ઓછા 5, 7, 9, 11 કે 20 વર્ષ સુધી કરવું જોઈએ. ચાલો જાણીએ જયા પાર્વતી વ્રત, શુભ સમય, નિયમો, પૂજા પદ્ધતિ અને તેનું મહત્વ.

Gauri Vrat Puja Vidhi - ગૌરી વ્રત પૂજા વિધિ  અને મુહૂર્ત


Jaya parvati Vrat- જયા પાર્વતી વ્રત શા માટે કરાય છે

જયા પાર્વતી વ્રત 202૩- જયા પાર્વતી વ્રત - જાણો સંપૂર્ણ વિધિ
 
ગૌરી વ્રત સ્પેશલ રેસીપી 
ગૌરી વ્રત સ્પેશલ રેસીપી 
ગૌરી વ્રત કે જયાપાર્વતી વ્રત માટે મીઠા વગર ની મોળી થાળી
ખારી ભાજીની લીલી પૂરી
ખારી ભાજીના ભજીયા
આમરસ 
રાજગરાની મીઠી પુરી 
રાજગરાનો શીરો 
ગૌરીવ્રત માટે પૌષ્ટિક ચીક્કી
ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : લૂણી(ખાટીભાજી)ના ભજીયા
ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતમાં બનાવો દરિયાની ખારી ભાજીનાં મુઠીયા અને વડા
ગૌરીવ્રત માટે સ્વીટ રેસીપી ઘઉંની રસમલાઈ
ખજૂન લાડુ 
દાણાની ચિક્કી 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Instant Farali dosa recipe- ફરાળી ઢોસા

આલુ દૂધી પરોઠા

વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી

બાળ પ્રેરક વાર્તા- મારું ઘર સૌથી શ્રેષ્ટ છે

Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રી દરમિયાન ઘર બંધ કરીને ક્યાંક બહાર જવું જોઈએ?

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments