Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાન કરતી વખતે આ મંત્ર બોલશો તો શ્રાદ્ધ અક્ષય થઈ જશે

Webdunia
આપણા ધર્મ શાસ્ત્રોમાં પિતૃ પક્ષ દરમિયાન કરવામાં આવેલ અનેક પરંપરાઓ વિશે લખ્યુ છે. એ જ મુજબ શ્રાદ્ધમાં યથાશક્તિ બ્રાહ્મણોને બોલીવીને ભોજન કરાવવાથી અને તેમને દાન આપવાથી શ્રાદ્ધ અક્ષય થઈ જાય છે. પિતૃ પક્ષમાં યથાશક્તિ દાન આપવાની પરંપરા છે. એવી માન્યતા છે કે જે પણ દાન આપણે અહી કરીએ છીએ તે બધી વસ્તુઓ આપણા પિતરોંને પિતૃ લોકમાં પ્રાપ્ત થાય છે. 

દાન આપવા માટે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરૂરી હોય છે. જો તમે કોઈ વસ્તુ દાન કરી રહ્યા છો તો તેની સાથે થોડા પૈસા પણ આપવાના હોય છે. ત્યારે જ દાનનું પૂર્ણ ફળ મળે છે. બ્રાહ્મણોને દાન આપતી વખતે મંત્રનું ઉચ્ચારણ પણ કરવાનું હોય છે. એ મંત્ર આ મુજબ છે.

यस्य स्मृत्या च नामोक्त्या तपोयज्ञक्रियादिषु।
न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम्।

દાન આપતી વખતે આ શ્લોક બોલીને ભગવાન વિષ્ણુને શ્રાદ્ધકર્મની શુભ ફળની પ્રાર્થના કરવુ જોઈએ.

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments