Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરરોજ ધૂપ આપવાના આ છે 5 ફાયદા

Webdunia
મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (17:45 IST)
શ્રાદ્ધપક્ષમાં 16 દિવસ સુધી રોજ પાતી ધૂપથી પિતૃ તૃપ્ત થઈને મુક્ત થઈ જાય છે અને પિતૃ દોષનો સમાધાન થઈને પિતૃયજ્ઞ પણ પૂર્ણ થાય છે. આથી આપણે ઘરમાં ધૂપ જરૂર અર્પિત કરવી જોઈએ. 
ધૂપ-દીપના લાભ 
 
* ઘરમાં ધૂપ આપવા અને દીપક લગાડવાથી મન, શરીર અને ઘરમાં શાંતિની સ્થાપના થાય છે. 
* બધા રોગ અને શોક મટી જાય છે. 
* ઘરમાં ગૃહ કલેશ અને આકસ્મિક ઘટના દુર્ઘટના નહી થાય. 
* ગ્રહ-નક્ષત્રોથી થતી નાની-મોટી અસર પણ ધૂપ આપવાથી દૂર થઈ જાય છે. 
* ઘરની અંદર વ્યાપ્ત બધી રીતની નકારાત્મક ઉર્જા બહાર નીકળીને ઘરના વાસ્તુદોષ મટી જાય છે. 
 

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments