Webdunia - Bharat's app for daily news and videos

Install App

તિથિનુસાર ક્યારે કરશો પિતૃ શ્રાદ્ધ, જાણો 5 કામની વાતો

Webdunia
મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (14:35 IST)
આમ તો એક સામાન્ય માન્યતા છે કે જે પણ તિથિને કોઈ મહિલા કે પુરૂષનો નિધન થયું હોય એને એ જ તિથિને સંબંધિત માણસનો શ્રાદ્ધ કરાય છે, પણ તમારી જાણકારી માટે અમે કેટલીક વાતો જણાવી રહ્યા છે. 
* સૌભાગ્યવયી મહિલાનો શ્રાદ્ધ નવમીના દિવસે કરાય છે. 
 
* જો કોઈ માણસ સંન્યાસી છે તો એમનો શ્રાદ્ધ દ્વાદશીના દિવસે કરાય છે. 
 

* જો અમે અમારા કોઈ પૂર્વજની નિધનની તિથિ ખબર નહી હોય તો એમનો શ્રાદ્ધ અમાવસ્યાના દિવસે કરાય છે. આથી એને સર્વપિતૃ અમાવસ્યા પણ કહેવાય છે. 
* અશ્વિન શુક્લની પ્રતિપદાને પણ શ્રાદ્ધ કરવાનું વિધાન છે. આ દિવસે દાદી અને નાનીનો શ્રાદ્ધ કરાય છે. 
   
 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments