Festival Posters

30 સપ્ટેમ્બરના રોજ અમાસના દિવસે કરશો આ ઉપાય તો ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહી રહે

Webdunia
મંગળવાર, 27 સપ્ટેમ્બર 2016 (14:00 IST)
શુક્રવાર 30 સપ્ટેમ્બર 2016ના રોજ પિતૃમોક્ષ અમાવસ્યા છે. આ તિથિ પર પિતરો માટે તર્પણ કરવ સાથે જ અહી બતાવવામાં આવી રહેલ ઉપાય પણ કરશો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે અને વાતાવરણ સકારાત્મક બનશે.  જાણો શુક્રવારે કયા ક્યા ઉપાય કરી શકાય છે. 
 
-  ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજ લગાવડાવો. આ ઉપાયથી વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીની પણ કૃપા મળશે. 
 
-  કોઈ તળાવમાં ઘઉંના લોટની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવો 
 
-  કોઈ મંદિરમાં અનાજનુ દાન કરો. ઝાડુનું દાન કરો. બ્રાહ્મણને ભોજન કરાવો 
 
- અમાસ તિથિ પર શનિદેવ માટે તેલનુ દાન કરો.  સાથે જ કાળા અડદ, કાળા તલ, લોખંડ, કાળા કપડા વગેરેનું પણ દાન કરી શકો છો. 
 
-  એક લીંબુ લો અને તેના ચાર ટુકડા કરો. ત્યારબાદ કોઈ ચાર રસ્તા પર ચારેય દિશાઓમાં એક એક ટુકડો ફેંકી દો. તેનાથી ખરાબ નજરની અસર ખતમ થઈ શકે છે. 
 
-  શિવલિંગ પર કાળા તલ ચઢાવો, દૂધ ચઢાવો અને જળ ચઢાવો 
 
-  અમાસના દિવસે ગુસ્સો ન કરો.  ઘરમાં ઝગડો ન કરશો. કોઈપણ પ્રકારનુ અનૈતિક કામ ન કરશો. 
 
- અમાવસ્યાનો દિવસ પિતર દેવતાઓ માટે વધુ મહત્વનો છે.  આ દિવસે પિતરોના નિમિત્તે દૂધનુ દાન કોઈ ગરીબ વ્યક્તિને આપો. 
 
-  પીપળ પર જળ ચઢાવો.  ત્યારબાદ પરિક્રમા કરો.  આ ઉપાયથી શનિ, રાહુ અને કેતુના દોષ દૂર થઈ જાય છે. 
 
- હનુમાનજીને લાડુનો ભોગ ચઢાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments