Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૃજલાનના પ્રવર્તકોએ ભાગીદારી વેચી

Webdunia
વાયુ ઉર્જા ક્ષેત્રની મુખ્ય કંપની સુજલાન એનર્જીએ બુધવારે તેના ત્રણ પ્રવર્તકોના સાત કરોડ શેર જે સાડા ચાર ટકા ભાગીદારી બરાબર છે, અનુમાનિત રીતે 689 કરોડ રૂપિયામાં વેચાયા.

સુજલાને મુંબઈ સ્ટોક એક્સચેંજને જણાવ્યુ કે કંપનીના ત્રણ પ્રવર્તકો.. નિધિ ટી તાંતી, બ્રિજ જે તાંતી અને ગિરીશ આર તાંતીના લગભગ સાત કરોડ શેર વેચ્યા. જે ચુકતે મૂડીના સાઢા ચાર ટકા ભાગીદારી બરાબર છે.

જો કે કંપનીએ આ કિમંતનો ખુલાસો નથી કર્યો, જેના પર શેર વેચાયા પરંતુ આજના શેર મૂલ્યના આધાર પર આ સોદો લગભગ 688.80 કરોડ રૂપિયા થયો.


ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments