ડિમીટર એડવાઈઝર્સના અશ્વિની અગ્રવાલનું માનવુ છે કે શેરબજાર હવે શંકાશીલ પરિસ્થિતિમાં રહેશે. તેમણે કહ્યુ કે મારા માનવા અનુસાર બજારમાં ભારે તેજી આવવાના સંકેતો દેખાઈ રહ્યા છે. પરંતુ સાથે સાથે બજારની હલચલ પર નજર રાખવી અનિવાર્ય છે.
અગ્રવાલે કહ્યુ કે જ્યા સુધી બજારમાં સ્થિરતા નહી આવે ત્યા સુધી બજારમાં બઢતની આશા નઠારી છે.