Webdunia - Bharat's app for daily news and videos

Install App

આતંકી હુમલાની શંકાથી વિદેશી રોકાણકારો પ્રભાવિત

Webdunia
ભવિષ્યમાં મુંબઈ જેવા આતંકી હુમલાની શંકા દેશમાં વિદેશી રોકાણને પ્રભાવિત કરી શકે છે.

અર્થવ્યવસ્થા પર આતંકી હુમલાનો પ્રભાવ પર કરાવવામાં આવેલ તાજેતરના સર્વેક્ષણ મુજબ વિદેશી રોકાણકારો આ વાતથી ચિંતિત છે કે જો મુંબઈ હુમલા જેવી ઘટના ફરી થઈ તો આર્થિક મોરચા પર અત્યાર સુધી મળેલ ઉપલબ્ધિઓ પર પાણી ફરી શકે છે.

જો કે વિદેશી રોકાણકારો આ વર્ષ સુધીમાં અત્યાર સુધી ઘરેલુ શેર બજારમાં 15 અરબ ડોલરથી વધુનુ રોકાણ કરી ચૂક્યા છે. જેનાથી બજાર 80 ટકા વધારા પર છે, પરંતુ એ વિચારીને શંકામાં છે કે જો દેશમાં મુંબઈ જેવો હુમલો ફરી થયો તો દેશની અર્થવ્યવસ્થા ભાંગી શકે છે.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments