Webdunia - Bharat's app for daily news and videos

Install App

બજાજ કેપિટલનુ વેપાર વધારવાનુ લક્ષ્ય

Webdunia
બજાજ કેપિટલને પોતાની પ્રબંધ આધીન આસ્તિયો(એયૂએમ)ના 2009-10માં 70 ટકાથી વધુ વધવાનુ અનુમાન છે

બજાજ કેપિટક્લના કાર્યકારી ઉપાધ્યાક્ષ સુરજીત મિશ્રાએ આ માહિતી આપી. તેમણે કહ્યુ કે કંપનીને વેપારમાં વર્તમાન તેજી બની રહે તેવી આશા છે.

કંપની નાણાકીય ઉત્પાદના વિતરણનુ કામ કરે છે અને ભારતમાં તેના 236 વિતરણ કેન્દ્ર છે.

કંપનીએ કહ્યુ કે અમે વિતરણ ક્ષેત્રમાં અમારી બજાર ભાગીદારી વધારવા માંગીએ છીએ અને અમારા વિતરણ નેટવર્કને વધારવા માટે પ્રતિબધ્ધ છીએ.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments