rashifal-2026

ગરમીથી રાહત મેળવવા માટે 5 મિનિટમાં બનાવો આ ડ્રિંક

Webdunia
ગુરુવાર, 8 જૂન 2023 (15:56 IST)
Watermelon Drink- 5 મિનિટમા તરબૂચનુ જ્યુસ કેવી રીતે બનાવવુ 
- તરબૂચ 1 કિલો, ફુદીનાના 10-12 પાન, લીંબુ 1 (2-3 ચમચી), સંચળ 1 ​​ચમચી.
 
સૌપ્રથમ તરબૂચના લાલ ભાગને નાના ટુકડામાં કાપી લો.
 
આ ટુકડાને મિક્સી જારમાં મૂકો અને તેમાં ફુદીનાના પાન અને મીઠું ઉમેરો.
 
2 મિનિટ માટે મિક્સરમાં ફેરવી લો. પછી તેને ગાળી લો જેથી તેના દાણા નીકળી જાય.
 
હવે તેને સર્વિંગ ગ્લાસમાં કાઢીને ફુદીનાના પાન, લીંબુના ટુકડા વગેરેથી ગાર્નિશ કરો.
 
તરબૂચ રસદાર અને લાલ હોવું જોઈએ. જો તરબૂચ ગળ્યુ ન હોય તો તમે તેમાં ખાંડ પણ ઉમેરી શકો છો.
 
જો તમારે ઠંડુ જ્યુસ જોઈતું હોય તો તેને થોડીવાર માટે ફ્રીજમાં મુકો. બરફના ક્યુબ્સ ન નાખશો નહીં તો જ્યુસ પાણીવાળુ થઈ જશે અને સ્વાદ બદલાઈ જશે.
 
તરબૂચનો જ્યુસ બનાવ્યા બાદ તેને 10 મિનિટની અંદર પીવો નહીંતર તે ખતરનાક સાબિત થઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મહાશિવરાત્રી પર બાબા ભીમાશંકરના દર્શનની મંજૂરી આપવામાં આવશે નહીં. વહીવટીતંત્રે આ મહત્વપૂર્ણ નિર્ણય કેમ લીધો?

આજે અજિત પવારની તેરમીના દિવસ, અને શરદ પવારની તબિયત લથડી

રાજકોટ ચાંદી લૂંટ કેસ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, આરોપી 40 કિલો ચાંદી સાથે ઝડપાયો

Next PM after Modi: નરેન્દ્ર મોદી પછી પીએમ ખુરશીની જંગ હવે ફક્ત 2 લોકો વચ્ચે, જાણો કોણ ?

દીયરના લગ્ન પહેલાં, તેની ભાભીએ કફન પસંદ કર્યું! તેના પતિનો સનસનાટીભર્યો ખુલાસો: "પત્ની તેના ભાઈના પ્રેમમાં પાગલ હતી."

વધુ જુઓ..

ધર્મ

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

Bhanu Saptami 2026: ભાનુ સપ્તમી પર આ રીતે કરો ભગવાન સૂર્યદેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments