Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરદ પૂનમના દિવસે એક અખંડ દીવો આ રીતે પ્રગટાવો તો ગરીબ પણ બનશે કરોડપતિ

Webdunia
મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (20:19 IST)
શરદ પૂર્ણિમાના દિવસે તમે એક દિવો પ્રગટાવીને તમે ધનના માલિક બની શકો છો. તમારો કોઈપણ ગ્રહ તમારાથી રિસાયેલો હોય પણ જો તમે શરદ પૂર્ણિમા પર એક દિવો પ્રગટાવશો તો તમે ધનવાન બની શકો. 
 
અશ્વિન મહીનાની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા હોય છે. આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી ભ્રમણ કરવા નિકળે છે.  અને જે માતાની પૂજા મનથી કરે છે માતા લક્ષ્મી તેના પર પ્રસન્ન થાય છે. 
 
કમળ ઉપર બેસેલી માતા લક્ષ્મી પૂજા વિધિથી પૂજા કરવી તેમાં માતાને સોપારી ચઢાવો. લાલ ગુલાબ કે કમળદળ ચડાવવું. માતાને ખીરના પ્રસાદનો ભોગ ચડાવવું. પછી એક  અખંડ દીવો પ્રગટાવવુ છે. આ દીવો ખંડિત ન હોવો જોઈએ. ગાયના ઘીનો દીવો પ્રગટાવવા તેનાથી સદૈવ ધન આપે છે. તમને બે દીવો પ્રગટાવવા જોઈએ એક તેલનો દીવો અને એક ધીનો દીવો. તેલનો દીવો જમણી બાજુ અને ઘીનો દીવો ડાબી બાજુ પ્રગટાવવા. આ દીવો આખી રાત પ્રગટાવવાનો હોય છે. 

 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments