Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Jayanti 2023: શનિ જયંતી ક્યારે છે, શનિદેવની પૂજા કરવાનો શુભ મુહુર્ત

Webdunia
મંગળવાર, 25 એપ્રિલ 2023 (10:36 IST)
Shani Jayanti 2023- શનિ જયંતી ક્યારે ઉજવાશે? આ વર્ષે શનિ જયંતી સોમવાર 18 મે, 2023 ના રોજ રાત્રે 9 વાગીને 44 મિનિટથી શરૂ થશે અને આવતા દિવસે એટલે કે 19 મેની રાત્રે 9 વાગીને 24 મિનિટ સુધી રહેશે. જોકે હિંદુ જ્યોતિષ શાસ્ત્રો મુજબ ઉદય તિથિ માન્ય હોવાથી શનિ જયંતી 19 મેના રોજ ઉજવવામાં આવશે 
 
શનિ જયંતિ 19 મેના રોજ શનિદેવની પૂજા કરવાનો શુભ સમય સવારે 7:11 થી 10:35 છે. બીજી તરફ, બપોરના મુહૂર્ત બપોરે 12:18 થી 2:00 વાગ્યા સુધી છે. સાંજે શનિદેવની પૂજા કરવાનો શુભ સમય 5:25 થી 07:07 રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

Basant Panchami 2025 Wishes & Quotes in Gujarati: વસંત પંચમીના શુભ અવસર પર સગાસંબંધી અને મિત્રોને મોકલો વસંત પંચમીની શુભેચ્છા

કિન્નર અખાડાની મોટી એક્શન, મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વર પદ પરથી હટાવ્યા

આગળનો લેખ
Show comments