Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિદેવના આ 5 નાના ઉપાય આપશે દરેક પરેશાનીથી મુક્તિ, તમે પણ જરૂર અજમાવો

Webdunia
મંગળવાર, 19 મે 2020 (08:54 IST)
ભગવાન શનિદેવની વ્યવસ્થા ઈશ્વરીય વિધાનની છે. શનિદેવ ગુપ્તચર રાહુ અને કેતૂ દ્વારા માનવના દરેક કર્મના હિસાબ રાખે છે. તે માણસને તેમના શ્રેષ્ઠ કર્મના આધારે ઈશ્વર શક્તિ અને સામર્થ્ય આપે છે. 
 
તેની શક્તિના બળે માણસ એક રીતે દરેક કાર્ય કરવામાં પોતાને સક્ષમ થઈ શકે છે. ત્યારે તે પોતને સર્વસ્વ સમજીને ખોટા કાર્યને પોતાના ચિંતનના આધારે સાચું સમજે છે. જો તમે પણ શનિથી મળતા અશુભ પરિણામથી ગ્રસિત છો તો આ ઉપાય તમારા માટે ખૂબ લાભદાયી સિદ્ધ થશે. આવો જાણીએ 
 
શનિદેવના 5 સરળ ઉપાય 
* અશુભ શનિના અસરને દૂર કરી શુભ અસરને મેળવવા કાળી ગાયનો પૂજન કરવું અને કાળા ચણાની સાથે ગોળ ખવડાવો. 
* તમારા સાથી કર્મચારીના પ્રત્યે સદ્વ્યવહાર કરવું. 
* શનિવારના દિવસે સુંદર કાંડનો પાઠ અને હનુમાનજીનો પૂજન કરવું. 
* શનિવારે શનિ મંદિરમાં સરસવનો તેલ ચઢાવો. 
* એક વાટકીમાં સરસવનો તેલ ભરીને તેમાં તમારો ચેહરો જુઓ અને તેલને એક કાંચની બૉટલમાં નાખી કોઈ નિર્જન સ્થાન પર બે હાથનો ખાડો ખોદીને દબાવી નાખો. 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments