rashifal-2026

માથા પર ચાંદલો કરતા વખતે સાથે ચોખા શા માટે લગાવે છે? ખૂબ ખાસ છે કારણ

Webdunia
રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (07:56 IST)
હમેશા તમે લગ્ન કે કોઈ તહેવાર પર જોયું હશે કે લોકો ચાંદલો કરતા સમયે ચોખાના પ્રયોગ કરે છે. પૂજનના સમયે માથા પર કંકુના ચાંદલો કરતા ચોખાના દાણા પર લગાવે છે. પર શું તમે આ પાછળનો કારણ જાણો છો. જો નહી તો આ ખબર વાંચી લો.. 
 
વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિકોણથી ચાંદલા કરવાથી મગજમાં શાંતિ અને શીતળતા બની રહે છે. અહીં ચોખા લગાવવાનો કારણ આ છે કે ચોખા શુદ્ધતાનો પ્રતીક ગણાય છે. 
 
શાસ્ત્રો મુજબ ચોખાને હવિષ્ય એટલેકે હવનમાં દેવતાઓને ચઢાવતા શુદ્ધ અન્ન ગણાય છે. એવી માન્યતા છે કે કાચા ચોખા સકારાત્મક ઉર્જા આપે છે. 
 
પૂજામાં કંકુના ચાંદલાની ઉપર ચોખાના દાણા આ માટે લગાવાય છે, જેનાથી અમાર્રા આસપાસની નકારાત્મક ઉર્જા ઉપસ્થિત હોય, એ સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઈ જાય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

શ્રી લક્ષ્મી સૂક્ત પાઠ/ શ્રી સૂક્ત પાઠ ગુજરાતી

શિવ પંચાક્ષર સ્તોત્ર

આગળનો લેખ
Show comments