Webdunia - Bharat's app for daily news and videos

Install App

માથા પર ચાંદલો કરતા વખતે સાથે ચોખા શા માટે લગાવે છે? ખૂબ ખાસ છે કારણ

Webdunia
રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (07:56 IST)
હમેશા તમે લગ્ન કે કોઈ તહેવાર પર જોયું હશે કે લોકો ચાંદલો કરતા સમયે ચોખાના પ્રયોગ કરે છે. પૂજનના સમયે માથા પર કંકુના ચાંદલો કરતા ચોખાના દાણા પર લગાવે છે. પર શું તમે આ પાછળનો કારણ જાણો છો. જો નહી તો આ ખબર વાંચી લો.. 
 
વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિકોણથી ચાંદલા કરવાથી મગજમાં શાંતિ અને શીતળતા બની રહે છે. અહીં ચોખા લગાવવાનો કારણ આ છે કે ચોખા શુદ્ધતાનો પ્રતીક ગણાય છે. 
 
શાસ્ત્રો મુજબ ચોખાને હવિષ્ય એટલેકે હવનમાં દેવતાઓને ચઢાવતા શુદ્ધ અન્ન ગણાય છે. એવી માન્યતા છે કે કાચા ચોખા સકારાત્મક ઉર્જા આપે છે. 
 
પૂજામાં કંકુના ચાંદલાની ઉપર ચોખાના દાણા આ માટે લગાવાય છે, જેનાથી અમાર્રા આસપાસની નકારાત્મક ઉર્જા ઉપસ્થિત હોય, એ સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઈ જાય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી ઢોકળા સાથે સિંધી કઢી

એક મહિના સુધી દરરોજ આ રીતે ખાઓ ભારતીય આમળા, આ સાયલન્ટ કિલર રોગનું જોખમ ઘટાડશે

બટર ચિકન બિરયાની

Maharana Pratap મહારાણા પ્રતાપ વિશે નિબંધ

શિયાળામાં તમે પણ પીવો છો કડક ગરમ ચા ? 2 ભૂલ બનાવી શકે છે તમને Cancer નો દર્દી, જાણી લો ચા બનાવવાની સાચી રીત

વધુ જુઓ..

નવીનતમ

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

Mahakumbh 2025 - બાબાને યુટ્યુબરે પૂછી લીધો એવો સવાલ કે ચિમટાથી મારીને તંબુમાથી કાઢ્યો બહાર, વીડિયો થયો વાયરલ

Mahakumbh 2025: મહાકુંભથી પરત ફર્યા પછી ઘરે જરૂર કરો આ કામ, સૌભાગ્ય મળશે

મહાકુંભ 2025 ના પ્રથમ દિવસે 1.5 કરોડથી વધુ ભક્તોની વિક્રમી ભીડ

Mahakumbh 2025- મહાનિર્વાણી અને અટલ અખાડાએ મકરસંક્રાંતિ પર પ્રથમ અમૃત સ્નાન લીધું.

આગળનો લેખ
Show comments