Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Puja- ગણેશ અને લક્ષ્મીજીની પૂજા એક સાથે કેમ કરવામાં આવે છે ?

Webdunia
બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (20:48 IST)
કોઈ પણ શુભ કાર્ય ગણેશ પૂજન વગર થઈ શકતુ નથી. ગણેશજી બુદ્ધિ આપે છે. એ વિઘ્ન વિનાશક અને વિઘ્નેશ્વર છે. જો માણસ પાસે ખૂબ ધન -સંપદા છે અને બુદ્ધિનો અભાવ છે તો એ એનો  સદ્દપયોગ નહી કરી શકે. 
 
આથી માણસનું  બુદ્ધિમાન અને વિવેકી હોવું પણ જરૂરી છે. ત્યારે જ તેને ધનનું મહત્વને સમજાય છે. ગણેશ લક્ષ્મીની એક સાથે પૂજાનું  મહ્ત્વ ને ઘણી વાર્તાઓના માધ્ય્મથી જણાવ્યુ  છે. આવો જાણીએ આવી જ વાર્તાઓ 

 
પાર્વતીજીના બે પુત્ર હતા .આથી લક્ષ્મીજીએ એમના એક પુત્રને દત્તક  લેવાનું કહ્યું. પાર્વતી જાણતી હતી કે લક્ષ્મીજી એક સ્થાન પર લાંબા સમય સુધી રહેતા નથી. આથી એ 
 
બાળકની સાર-સંભાળ નહી કરી શકે. પણ એમના દુ:ખને સમજતા તેમને પોતાનો પુત્ર ગણેશને એમને સોંપી દીધો . 
 
આથી લક્ષ્મીજી બહુ પ્રસન્ન થઈ અને એણે કહ્યું કે એ ગણેશનું ખૂબ ધ્યાન રાખશે અને જે સુખ અને સમૃદ્ધિ માટે લક્ષ્મીની પૂજન કરે છે એમને  એમના પહેલા ગણેશજીની પૂજા 
 
કરવી પડશે ત્યારે જ મારી પૂજા પૂરી થશે . ત્યારથી આજ સુધી દરેક તહેવાર  પર લક્ષ્મીજીની પૂજા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments