Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવારે આપે ભાઈ-બેનને ભેંટ, દૂર થશે સમસ્યાઓ

Webdunia
મંગળવાર, 22 મે 2018 (16:20 IST)
બુધવારનો દિવસ ભગવાન શ્રીગણેશને સમર્પિત છે. આ દિવસે જન્મ લેનાર આસ્થાપૂર્ણ અને બુદ્દિમાન ગણાય છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરીને અમે ભગવાન શ્રીગણેશનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. આવો જાણી આ ઉપાય વિશે. 
 
બુધવારના દિવસે કોઈ પણ જરૂરિયાતને તેમના ઘર કે પ્રતિષ્ઠાનથી ખાલી હાથ ન જવા દો. તમારી ક્ષમતા મુજબ દાન કરો. બુધવારે ભૂલીને પણ ભાઈ-બેનથી ઝગડો કે વિવાદ ન કરવું. આવું કરવાથી બુદ્ધિનો વિકાસ રોકાઈ જાય છે. યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત હોય છે. આ દિવસે ભાઈ-બેનને ભેંટ આપવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર હોય છે. આખી મેહનત બાદ પણ જો વાર-વાર અસફળતા મળે છે તો બુધવારના દિવસે ભગવાન શ્રીગણેશના મંત્રનો જાપ શરૂ કરવું. 
બુધવારના દિવસે લીલા રંગના ખાદ્ય પદાર્થ, લીલી શાકભાજીનો સેવન કરી શકો છો, પણ પીળા રંગના ખાદ્ય પદાર્થનો સેવન ન કરવું. આ દિવસ ભગવાન શ્રીગણેશને ગોળ અને ઘી લો ભોહ લગાડો. આ ભોગ ગાયને ખવડાવી દો. આવું કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. આ દિવસે ઘરમાં સફ્રેદ રંગની ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી શુભ ગણાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Facial- ઘરે જ સરળ સ્ટેપમાં રોઝ ફેશિયલ કરો, ગ્લોઈંગ સ્કિન મેળવો

Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ

શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

What to buy on Akshaya Tritiya 2025 ? અક્ષય તૃતીયા પર ઘરે લાવો આ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા

Good Friday 2025: ગુડ ફ્રાઈડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? અહીં જાણો તેનો ઈતિહાસ અને ધાર્મિક મહત્વ

Vishnu Chalisa Path: વિષ્ણુ ચાલીસાનો પાઠ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ? રીત જાણો

વિષ્ણુ ચાલીસા

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

આગળનો લેખ
Show comments