Dharma Sangrah

બુધવારે આપે ભાઈ-બેનને ભેંટ, દૂર થશે સમસ્યાઓ

Webdunia
મંગળવાર, 22 મે 2018 (16:20 IST)
બુધવારનો દિવસ ભગવાન શ્રીગણેશને સમર્પિત છે. આ દિવસે જન્મ લેનાર આસ્થાપૂર્ણ અને બુદ્દિમાન ગણાય છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરીને અમે ભગવાન શ્રીગણેશનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. આવો જાણી આ ઉપાય વિશે. 
 
બુધવારના દિવસે કોઈ પણ જરૂરિયાતને તેમના ઘર કે પ્રતિષ્ઠાનથી ખાલી હાથ ન જવા દો. તમારી ક્ષમતા મુજબ દાન કરો. બુધવારે ભૂલીને પણ ભાઈ-બેનથી ઝગડો કે વિવાદ ન કરવું. આવું કરવાથી બુદ્ધિનો વિકાસ રોકાઈ જાય છે. યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત હોય છે. આ દિવસે ભાઈ-બેનને ભેંટ આપવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર હોય છે. આખી મેહનત બાદ પણ જો વાર-વાર અસફળતા મળે છે તો બુધવારના દિવસે ભગવાન શ્રીગણેશના મંત્રનો જાપ શરૂ કરવું. 
બુધવારના દિવસે લીલા રંગના ખાદ્ય પદાર્થ, લીલી શાકભાજીનો સેવન કરી શકો છો, પણ પીળા રંગના ખાદ્ય પદાર્થનો સેવન ન કરવું. આ દિવસ ભગવાન શ્રીગણેશને ગોળ અને ઘી લો ભોહ લગાડો. આ ભોગ ગાયને ખવડાવી દો. આવું કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. આ દિવસે ઘરમાં સફ્રેદ રંગની ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી શુભ ગણાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

વધુ જુઓ..

નવીનતમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments