Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટીપ્સ -પૂજાસ્થળમાં ગંગાજળ રાખવુ શુભ

Webdunia
બુધવાર, 1 ડિસેમ્બર 2021 (08:53 IST)
પૂજાસ્થળમાં ગંગાજળ રાખવુ શુભ હોય છે માન્યતા છે  કે તેનાથી ઘરમાં આવી રહી સમસ્યાઓ દૂર હોય છે 
અને સૌભાગ્યની પ્રાપ્તિ હોય છે. 

પૌરાણિક માન્યતાઓ અનુસાર ગંગાજળની ઘરમાં રાખવાથી શુભ ફળ પ્રદાન થાય છે તે પ્રકારથી આ પાણીથી નાહવાથી પાપ નો અંત થાય છે ગંગાજળ અન્ય પાણીથી અલગ હોય છે ગંગા નદીનું જળ ક્યારે ખરાબ નથી થતું અને આ જળ માં કીડા પણ નથી પડતા ગંગાના પાણીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે આ પાણીથી નહાવાથી અનેક પ્રકારના રોગો દૂર થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

Glowing Skin - ચાંદ જેવી ચમક મેળવવા માટે અઠવાડિયામાં બે દિવસ આ કામ કરો

Kiss Day પર જાણો સ્પાઈડર થી લઈને એરૉટિક સુધી આ 6 પ્રકારના Kiss અને તેના અર્થ વિશે

Old Clothes Reuse રસોડામાં અનોખી રીતે જૂના શર્ટનો ઉપયોગ કરો, ઘણા કામ સરળ થઈ જશે.

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Ravidas Jayanti : સંત રવિવાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

આગળનો લેખ
Show comments