Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 Friday કરો આ ઉપાય, થશે આર્થિક લાભ

Webdunia
શુક્રવાર, 17 ઑગસ્ટ 2018 (09:35 IST)
ધન દરેક કોઈ ઈચ્છે છે. અને તેના માટે અમે બધા સતત પ્રયાસ પણ કરતા રહીએ છે. પણ લાખ કોશિશ પછી પણ જો તમે આર્થિક પરેશાનીથી બહાર નહી નિકળી રહ્યા છો તો ત્રણ શુક્રવારે આ ઉપાય કરો. તમારી પરેશાની દૂર થઈ જશે. 
 
જાણો શું છે ઉપાય 
 
મંત્રોના જાપ 
શુક્રવારે સવારે-સવારે સ્નાન કરી પૂજા સ્થાન પર ઘી નો દીવો પ્રગટાવો અને પછી 108 વાર ૐ શ્રી શ્રીયે નમ: નો જપ કરો. આ જાપ સતત ત્રણ શુક્રવારે કરવું. 
શાકર અને ખીરનો ભોગ 
માતા લક્ષ્મીને શાકર અને ખીર બહુ પસંદ છે. તેથી જાપ કર્યા પછી તેને શાકર અને ખીરનો ભોગ લગાડો. 
 
બાળકીઓને ભોજન કરાવો 
ત્યારબાદ નાની બાળકીઓને સાફ પાત્રમાં ભોજન  કરાવો. તેને ખીર અને શાકર પણ જરૂર ખવડાવો. 
 

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments