rashifal-2026

યાત્રાને સુખદ બનાવશે અને અનહોનીને દૂર કરશે આ ઉપાય

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2022 (16:09 IST)
કહેવાય છે કે ખરાબ સમય જણાવીને નહી આવે છે. અનહોની ક્યારે પણ અને ક્યારે પણ થઈ શકે છે. જો ક્યાં યાત્રા પર જવાનો કાર્યક્રમ બની રહ્યા છે. તો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જરૂર અજમાવો. તેમનો પાલન કરવાથી તમારી યાત્રા સુખદ હશે. અને અનહોનીથી બચાવ થશે. આવો જાણીએ આ ઉપાયના વિશે. 
 
ગાયત્રી મંત્રનો જાપ કરી તમારી યાત્રા શરૂ કરવી. યાત્રા પર જઈ રહ્યા છો તો ક્યારે પણ મૌસમ કે પ્રકૃતિથી સંકળાયેલી કોઈ પણ વસ્તુ વિશે અપશબ્દ ન કહેવું. યાત્રા પર નિકળવાથી પહેલા જો ઝવેરાત પહેરેલી સુહાગન મહિલા જોવાય કે વાછરડાને દૂધ પીવડાવતી ગાય જોવાય તો આ શુભ સંકેત ગણાય છે. યાત્રા પર નિકળવાથી પહેલા દહીં, દૂધ ઘી ફળ ફૂળ ચોખા સામે આવી જાય તો આ પણ શુભ સંકેત ગણાય છે. યાત્રા પર જતા સમયે ઘરમાં વિરાજમાન શ્રીગણેશને નમક કરવું. સરસવનુ તેલના દીવામાં લવિંગ નાખી ઘરમાં પ્રગટાવો. આવુ કરવાથી વાતાવરણમાં સકારાત્મક આવે છે. ઘરથી નિકળવાથી પહેલા અરીસા જોઈને નિકળો અને દહીંનો સેવન કરી બહાર નિકળો. યાત્રા પર જ્યાં પર રોકાવો છો તો ત્યાં ઉત્તર દિશાની તરફ મોઢુ કરીને સોવું. યાત્રાના દરમિયાન ત્રણથી પાંચ દિવસ સુધી જ ક્યાં રોકવવા જોઈએ. ધાર્મિક યાત્રા પર જઈ રહ્યા છો તો યાત્રાથી પહેલા હનુમાન મંદિરમાં ચોલા ચઢાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

વધુ જુઓ..

નવીનતમ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

આગળનો લેખ
Show comments