Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરના આ સભ્ય 21 દિવસ સુધી કરે, આ કામ નહી થશે ધનની કમી

Webdunia
રવિવાર, 11 નવેમ્બર 2018 (11:26 IST)
પૈસા આજના સમયમાં દરેક મનુષ્ય માટે કારણ કે ધન વૈભવની કામના બધાને હોય છે વધા ઈચ્છે છે કે તેમની પાસે વધરે થી વધારે ધન હોય અને એ સમૃદ્ધિમાં જીવન  પસાર કરે. જેના માટે માણસને વ્યક્તિ સખત મહેનત કરે છે, પરંતુ ઘણી વાર તેની મહેનતનું યોગ્ય અસર નહી હોય છે અને તેમને ઓછા પગારમાં તેમનું જીવન જીવવું પડે છે. આજે આપણે તમને એક સરળ યુક્તિ કહીશું જે કરવાથી તમને તમારી સખત મહેનતનું સમગ્ર ફળ મળશે. ચાલો આપણે જાણીએ કે આ યુક્તિ શું છે.
 
આ ટોટકા તમારા ઘરની સૌથી વડીલ મહિલાના હાથથી કરાવું જોઈએ. કારણકે ઘરની મોટી સ્ત્રી જ ઘરની લક્ષ્મી હોય છે. ઘરમાં મોટી સ્ત્રીએ સવારે સૂર્યોદયથી પહેલા ઉઠીને સ્નાન વગેરે કરી પછી એક તાંબાના લોટામાં જળ ભરીને તે જળનો છાટવું તમારા ઘરના મુખ્ય દ્વાર પર. પાણીનો છંટકાવ અગાઉ વાત યાદ રાખો તે સ્થળ સાફ હોવું જરૂરી છે. આ ક્રિયાને 21 દિવસ કરવાથી તમારા ગરીબી અને દરિદ્રતા દૂર થશે. 
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments