Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Jayanti- આ 8 સરળ ઉપાય, 1 થી પણ પ્રસન્ન થઈ જશે શનિદેવ.. જરૂર વાંચો..

Webdunia
બુધવાર, 24 મે 2017 (17:07 IST)
ધર્મ ગ્રંથ મુજબ શનિ જ માણસને તેમના સારા-ખરાવ કર્મોના ફળ આપે છે. તેથી શનિને ન્યાયાધીશ પણ કીધું છે. જ્યારે કોઈ પર શનિની સાઢેસાતી કે ઢૈય્યાનો અસર હોય છે. તો તેને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. શનિના કુપ્રભાવને ઓછા કરવા માટે ડેલી લાઈફમાં અમે કેટલાક સરળ ઉપાય કરી શકે છે. 
જ્યારે કોઈ શનિની સાઢેસાતી  કે ઢૈય્યા તો લાઈફમાં બહુ બધી પ્રાબ્લેમ થાય છે 
 
શનિના કુપ્રભાવથી બચવા આ સરળ ઉપાય કરી શકો છો. 
રોજ સવારે પીપળના ઝાડ પર જળ ચઢાવો. 
 
શનિદેવને ભૂરો ફૂલ ચઢાવો. કાળા તલ અને આખા ઉડદનો દાન કરો. 
જો કોઈ ભિખારી નાગા પગે જોવાય તો તેને જૂતા કે ચપ્પલ દાન કરવી 
 
શનિદેવને સરસવ તેલનું દીપક પ્રગટાવો.  
સુંદરકાંદ અને હનુમાન ચાલીસાનું પાઠ કરો. 

ઘરથી નિકળતા પહેલા માતા-પિતાના પગે લાગવું. 
 
દરરોજ હનુમાનજીની પૂજા કરો અને સિંદૂરનો તિલક લગાવો. 
 
દરરોજ કાગડા કે કૂતરાની એક રોટલી કાઢવી.  
 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments