Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનને શા માટે કહેવાય છે બજરંગબલી

Webdunia
સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (18:00 IST)
દરેક કોઈને ખબર છે કે હનુમાન બાલ બ્રહ્મચારી બજરંગબલી કહેવાય છે. તેમની મૂર્તિને મહિલાઓને છૂવાની મનાઈ કરાય છે. 
 
પણ તેલંગાના લોકો હનુમાનજીને પરિણીત માને છે. અહીંના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સૂવર્ચલાનો મંદિર પણ છે. પણ કેટલાક પુરાણમાં લખ્યું છે કે હનુમાનજીના લગ્ન થયા હતા. 
 
તેના પાછળના આ કારણ છે 
 
હનુમાનજીનો લગ્ન સૂર્ય દેવથી જે વિદ્યા હનુમાનજી શીખવા ઈચ્છતા હતા. એ માત્ર પરિણીત લોકોને જ અપાતી હતી. પણ વિદ્યા શીખ્યા પછી સુર્વચના અંતર્ધ્યાન થઈ ગયા જેના કારણે હનુમાનજી બ્રહ્મચારી બન્યા રહ્યા. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments