Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 એવી વાતો, જે આજે પણ અચૂક છે ભવિષ્ય જાણવામાં

Webdunia
રવિવાર, 3 ડિસેમ્બર 2017 (11:17 IST)
ભારતીય સંસ્કૃતિમાં ભવિષ્યવાણીનો જ્ઞાનનો વિશાળ ભંડાર છે. ટેકનીકલ રૂપથી તેનું કોઈ લિખિત ઈતિહાસ નહી છે પણ પેઢી- દર પેઢી આ જ્ઞાન હસ્તારંરિત થઈ રહ્યું છે અને માનવું પડશે કે તેના માધ્યમથી કરેલ ભવિષ્યવાની અચૂક સિદ્ધ હોય છે. 
* સવારે ચારપાઈથી ઉઠીને થોડું પાણી પીવો અને તમારા બન્ને હાથને જુઓ તો એ માણસ ક્યારે રોગી નહી હોય. 
 
* ચૈત્રાઅં ગુડ, વૈશાખમાં તેલ, જયેષ્ઠમાં રાસ્તા ચાલવું, આષાઢમાં બિલ્વ, શ્રાવણમાં સાગ, ભાદરવામાં દહીં, આસોમાં 
 
દૂધ, કાર્તિકમાં છાશ , અગહનમાં જીરું, પૌષમાં ધાણા, માઘમાં શાકર, ફાગણમાં ચણા ચાવવું ખૂબ જ હાનિકારક છે. 
 
* જો માઘનાં વાદળનો રંગ લાલ હોય તો જરૂર જ ઓલા પડે છે. 
 
* કીડી દાણા એકત્ર  કરે અને જો તીતર ચગી જાય તો આ અપશકુન છે. 
 
* જે ઝાડ પર બગુલા બેસે તે ઝાડનો નાશ થઈ જાય છે. 
 
* જો ગિરગિટ નીચેની તરફ મોઢું કરીને ઉલ્ટો ઝાડ પર ચઢે તો વર્ષાથી પૃથ્વી ડૂબી જશે. 
 
* હોળી, લોહડી અને દિવાળી જે વર્ષ ક્રમશ શનિ, રવિ, મંગળવારમાં હોય તો દેશમાં ભારે રોગ લાગે છે. 
 
* 7 દાંતનો બળદ તેમના સ્વામીને ખાઈ જાય છે અને 9 દાંતનો બળદ સ્વામી અને તેમના પરિવારને ખાઈ જાય છે. તેનું તાત્પર્ય આ છે કે એ પરિવાર માટે હાનિકારક હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

આગળનો લેખ
Show comments